વલાદ ગામે માટી ની ભેખડ પડતાં 2 મજૂરો દટાયા

Spread the love

વલાદ ગામમાં પાણીની ટાંકીની બાજુમાં રામદેવપીર ના મંદિર ની આગળ નદીના બેટમાંમાટી ની ચોરી કરતાભેખડ પડી જતા બે મજૂર દટાયા જેમાં મજુર નું મૃત્યુ થયેલ છેત્યારે વલાદગામનાસભ્યોએ અનેકવાર ખાણ ખનીજ મેં અને કલેક્ટર કચેરીએ પણ રેતી ચોરી ની ફરિયાદ કરેલ હતીત્યારે બે મજૂર દટાયાટ્રેક્ટર નો વીમો નથી નંબર વગરની ગાડી લઈને ફરતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *