Gj 18 જિલ્લાના તલાટી, મંત્રીઓ પડતર પ્રશ્નો સંદર્ભે વોટસએપ ગ્રુપમાંથી રીમુવ

Spread the love

આથી ગાંધીનગર જિલ્લાના તમામ તલાટી મંત્રીઓને જણાવવાનું કે તલાટી મંત્રી ઓના પડતર પ્રશ્નો બાબતે આજે મા. જિલ્લા વિકાસ અધિકારી તથા મા. કલેકટર સાહેબશ્રીને ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ ના આદેશથી આવેદન પત્ર આપેલ છે. તે અનુસંધાને આજથી તમામ તલાટી મિત્રોએ તાલુકાના વોટ્સએપ ગ્રુપમાથી 4:૩૦ કલાકે રીમુવ થવાનું રહેશે અને કોઈએ પર્સનલમાં પણ વોટ્સઅપથી માહિતી આપવી નહીં તથા જ્યાં સુધી પડતર પ્રશ્નો નો નિરાકરણ ના આવે ત્યાં સુધી કોઈએ ગ્રુપમાં જોડાવવું નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *