મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક…

અમદાવાદ મેમનગર ના રાજમાર્ગનુ નવનીતભાઈ પટેલ માર્ગ તરીકે નામાભિધાન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

          અમદાવાદ શહેરમાં હજારો લોકોના “ઘરના ઘરનું” સ્વપ્ન જેણે પૂર્ણ કર્યું છે, જેણે…

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રી વિજય રૂપાણી

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે વિકાસના પાયામાં શિક્ષણનો મહત્વનો ફાળો છે.શિક્ષણ વિના વિકાસ શક્ય…

GJ-18 AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બેકાબૂ બનેલા રોગચાળાને નાથવા સૂચન કરાયા

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કામોની…

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગોડાઉનોમાં સલામતી માટે સિક્યુરીટી ગાર્ડ , પેટ્રોલ પંપો-હોટલો-ટોલ પ્લાઝા તથા જાહેર સ્થળોએ રેકોર્ડીંગ સીસ્ટમ સાથે રાખવી ફરજિયાત

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં અસલાલી. સાણંદ, ચંગોદર, ધોળકા, વિરમગામ ટાઉન, બોપલ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોટા…

કેરળમાં કોરોના બેકાબૂ, એક દિવસમાં એકવીસ હજાર લોકો સંક્રમિત થયા

કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વિકટ થતી જઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૧ હજારથી…

૨૦૨૫ સુધીમાં દેશમાં દરેક ઘરમાં લાગશે પ્રીપેડ સ્માર્ટ મીટર

            પાવર મીનીસ્ટ્રીએ આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાની ડેડલાઇન નક્કી કરી…

ભ્રષ્ટાચારથી ઉડતા GJ-18 , પતંગ, ખુરશી, અનાજની કીટનું વિતરણની માહિતી અધ્ધરતાલ

દેશનાં વડાપ્રધાન ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટીબદ્ધ રહ્યા છે ત્યારે ગુજરાતનું પાટનગર એવું GJ-18નાં વિકાસ માટે…

માણસાના ઇટાદરા ગામ ખાતે બાલમંદિર અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના ( ઇંગ્લીશન મીડિયમ)ના નવનિર્મિત ભવનનું ઉદ્દધાટન આજરોજ નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે કરાયું

માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે શેઠશ્રી સી.એલ.કેળવણી મંડળ સંચાલિત સંતોકબા કાળીદાસ પટેલ બાલમંદિર અને હીરાબેન કાન્તિલાલ…

GJ-18 ગ્રામ્ય વિસ્તારમાં મિલ્ક્ત ધારકોને સ્વામિત્વ યોજનાની પાયલોટ પ્રોજેકટ માટે પસંદગી

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત ધારકોને મિલ્કત કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી…

ઊંઝા ઉમિયાધામથી પરષોત્તમ રૂપાલાએ જન આર્શીવાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. ઊંઝા ઉમિયાધામથી તેમણે યાત્રાની શરૂઆત…

ભાજપ પ્રેરિત જન આર્શિવાદ યાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવતાં મનસુખ માંડવીયા

આજરોજ ભાજપ પ્રેરિત જન આશીર્વાદ યાત્રાના પ્રથમ ચરણ ના શ્રી ગણેશ રાજકોટ ખાતેથી મનસુખ માંડલ મનસુખ…

વિસર્જનના દિવસે દશામાંની મૂર્તિની આવી દશા

કોરોનાની મહામારી વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવા દેવામાં આવતી નથી ત્યારે લોકોએ ભારે શ્રદ્ધા અને…

સૌરાષ્ટ્ર કોળી સમાજમાં ભાઈ એવાં પરસોત્તમ સોલંકીનો ભારે દબદબો, ભાઈને કટ ટુ સાઇઝ કરનારા આખેઆખા કટ થઇ જાય તેવો લોકોનો વ્યૂહ

ગુજરાતમાં ૨૦૨૨ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સૌથી મહત્વના મતો ગણાય છે તે કોળી સમાજના મતોની…

ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’એ ‘જન અપમાન યાત્રા’ છે; આપ પાર્ટી

આમ આદમી પાર્ટીનાં નેતા ઇસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપ…