આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની

બાગાયત ખાતા, ગુજરાત રાજ્ય દ્વારા ખેડૂતો માટે બાગાયત ખેતી માટે વિવિધ પ્રકારની પ્રોત્સાહીત સહાય યોજનાઓ માટે…

શિક્ષણ મંત્રાલય TET પરીક્ષાની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ની માન્યતા સાત વર્ષથી વધારીને આજીવન કરી દેતા શિક્ષક…

કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે રિપોર્ટ જાહેર કર્યો Top – 5 મા કયા રાજ્યો વાંચો….

ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે સતત વિકાસના લક્ષ્‍યો પર પોતાનો ત્રીજો રિપોર્ટ જાહેર કર્યો છે.…

સાફ-સફાઈ સાથે સુરતની ખાડીમાં આપના કાર્યકરોએ ઝાડું ફેરવું

  સુરત એટલે સોનાની મુરત ,કહેવાય,  કહેવત છે, કે સુરતનું જમણ, કાશીનું મરણ. પણ હવે સુરત…

AMC નો સપાટો અમદાવાદ સ્કૂલોને સીલ કઈ સ્કૂલો વાંચો……

GJ-1 AMC એ સપાટો બોલાવીને દસ જેટલી પરમિશન વગર ના વિકમ મોતી ચાલતી શાળાને શીલ મારયા…

AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે

કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં…

વી.વાય.ઓ. એ ગુજરાતમાં રૂ. ૭ કરોડના ખર્ચે ર૯ ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરી સમયની માંગ મુજબનું જન સેવાકાર્ય કર્યુ છે- ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગુજરાતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્થાપિત નવ ઓક્સિજન પ્લાન્ટનો વર્ચ્યુઅલ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીના રૂ. ૨૭.૪૬ કરોડના ખર્ચે નિર્મિત જીલ્લા પંચાયત ભવનનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર…

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો…

કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનિટ મારફત દરરોજ સરેરાશ રૂા. ૫૦ લાખની કિંમતની ૨૫ લાખ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

         નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે…

રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય…

કોરોનાની બીજી ઘાતક લહેરમાં ગૃહમંત્રી પ્રદીપસિંહ શુકનીયાળ, નસીબવંતા સાબિત થયા

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે ૬૫ વર્ષ ની વયે નિતિનપટેલ પ્રથમ…

દેશમાં કયા રાજ્ય દ્વારા દારૂની હોમ ડિલિવરી કરવાની આપી મંજૂરી વાંચો

એપ્રિલ મહિનામા જયારે દિલ્હી મા લોકડાઉન થયું હતું ત્યારે દારૂની દુકાનો પર ગ્રાહકોનો ઘસારો વધી ગયો…

સુરતના કામરેજ તાલુકાના કડોદ ગામે ઝાડા ઉલટી થી છ લોકોના મોત

કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા-ઉલ્ટીથી 6 લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. ૫ જેટલા વયસ્ક અને એક…

રાજ્યમાં ૨૫૦થી વધારે ઉદ્યોગ કાળો ના કોરોના થી મૃત્યુ થતાં પ્લોટ વેચાણ ટ્રાન્સફર કરવા મંડળ દ્વારા રજૂઆત

કોરોના સંક્રમણ સમયમાં રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની…