સાયલા નેશનલ હાઇવે પર છેલ્લા 24 કલાકમાં 5ના મોત 7 ઘાયલ

રાજ્યમાં અકસ્માતના બનાવો મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક વાહન ચાલકની બેદરકારી તો ક્યાંક પશુ…

ચોરીનો આરોપ હોય તે જ સામેથી લાઇ ડિટેક્ટર ટેસ્ટની અરજી કરે તેવો પહેલો કિસ્સો અમદાવાદમાં, વાંચો ઘટનાં…

નરોડામાં સાસુએ જ પુત્રવધૂ અને તેની બહેન સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે બન્નેની ધરપકડ…

અમદાવાદમાં 3 જગ્યાએ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું, દ્વારકામાં ઘરમાં આગ લાગતાં 4 લોકો ભડથું થઈ ગયા…

રાજ્યમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ અને દેવભૂમિ…

ગાંધીનગરમાં જમાઈને માર મારવા અને દિકરીનું અપહરણ કરવા સસરાએ ગુંડા મોકલ્યા…

ગાંધીનગરના યુવાનને પ્રેમ લગ્ન કરવા બદલ માર ખાવાનો વખત આવ્યો છે. ગિફ્ટ સિટી ખાતે બે કાર…

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં મામેરૂ ભરવા છેલ્લાં 4 વર્ષથી નામ લખાવતા ઈડરના ગાંઠેલ ગામના પરિવારનું ડ્રો માં નામ ખૂલ્યું

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા…

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં માત્ર એક તણખલાથી આગ લાગતાં અફરા તફરી

મધ્યપ્રદેશના નરસિંહપુર રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રોકાઈ કે, તરત જ એક તેજ તણખલા…

ભાજપે પેટા ચુંટણીમાં પોતાનાં મુરતિયા ઉતાર્યા બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં તેના પત્તા ખોલશે, વાંચો કોંગ્રેસમાં કોણ ઉમેદવાર….

રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભાની સાથે સાથે આ વખતે ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણીની પેટાચૂંટણી પણ…

પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા સામે કોણ?? વાંચો

એક સમયના કોંગ્રેસના પૂર્વ નેતા તથા પ્રદેશ પ્રમુખ એવા અને ધારાસભ્ય પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કોંગ્રેસમાંથી…

વિજાપુરની પેટા ચૂંટણીમાં સીજે ચાવડા સામે ભરત પટેલ અથવા અમિતાબેન પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉતારશે

ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારો પેટા ચૂંટણીમાં ઊભા રાખવા…

કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનાં નકુચા તોડી ત્રણ તસ્કરો આભૂષણો ચોરીને ફરાર

ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર…

એસીબીએ શિવ બાલકૃષ્ણ પાસેથી રૂ. 100 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ કથિત રીતે જપ્ત કરી

આપણા દેશમાં કાળું નાણું રાખવા વાળા પર ઇડી અને એસીબી ચાંપતી નજર રાખે છે અને જયારે…

આ જિલ્લો નશાની લતના મામલે સતત આગળ, મહિલા ઘરે જ બનાવતી હતી MD ડ્રગસ્

રાજસ્થાનનો જોધપુર જિલ્લો હંમેશા તેના સ્વાગત સત્કાર માટે જાણીતો છે. પરંતુ રાજસ્થાનનો આ જિલ્લો નશાની લતના…

કાજલ હિન્દુસ્તાની માફી માંગે બાકી મોરબી તેમજ ગુજરાત બંધ સુધીનું એલાન કરાશે : પાટીદાર સમાજ

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટીપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે આજે પાટીદાર સમાજ…

“ભારતને કાયદાના શાસન વિશે કોઈ પાસેથી પાઠ લેવાની જરૂર નથી”: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એક અનોખી લોકશાહી છે અને દેશને કાયદાના શાસન…

કાજલ હિન્દુસ્તાનીનાં નિવેદન મુદ્દે નરેશ પટેલે કહ્યું,આ તો પટેલ સમાજની વાત કરવામાં આવી પરંતુ કોઈ પણ સમાજ ની દીકરીઓ માટે આવુ કહેવુ જોઈએ નહીં

ગુજરાતમાં હાલ કાજલ હિન્દુસ્તાની ચર્ચાનો વિષય બનેલી છે. કેમ કે તેમના દ્વારા પાટીદાર સમાજ ની દીકરી…