તુષ્ટિકરણનું રાજકારણ આતંકવાદીઓ બચાવવા માટે આંદોલન કરવા સુધી ઉતરી જાય છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તેના…

જે પૈણવું… પૈણવું.. કરતાં હોય તે નવેમ્બરમાં તૈયાર રહેજો, લગ્નના ઘણાં મુહર્ત છે…

આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે…

બે વર્ષના માસૂમ બાળકની ક્રૂર હત્‍યાના બનાવે કંડલા ગાંધીધામ પંથકમાં અરેરાટી સર્જી

ગાંધીધામમાં બે વર્ષીય બાળક અમન રૂદલ સરયુગ યાદવનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાના બનાવે ચકચાર સર્જી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી

વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રી સોમનાથ…

આખી સરકારી કચેરી જ કાગળ ઉપર ઉભી થઈ ગઈ અને કોઈનું ધ્યાન પણ ન ગયું ,આટલી હદે લોલમલોલ કોની રહેમનજર હેઠળ ચાલતી હતી

અત્યાર સુધી આપણે એવું તો સાંભળ્યું જ છે કે લોકોએ કાગળ ઉપર ખોટા બીલ રજૂ કર્યા…

પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજનો જુસ્સો વધાર્યો

પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજના ખબર…

દિલ્હીની નવી લિકર પોલિસી કેસમાં ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારાતા સોંપો પડી ગયો

નવી લિકર પોલિસી મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની નવી લિકર પોલિસી…

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી

રાજ્ય સરકાર દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે કુલ…

કલોલ નગરપાલિકામાં બીજેપીનાં 33 માંથી 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું

કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ…

હાલોલમાં ફાયરિંગની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલા SRP જવાનોની બસ પલટી, 30ને ઈજા

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ભીખાપુરા પાસે અકસ્માત સર્જાયો છે. એસઆરપી જવાનોને લઈ જતી મિનિમસ પલટી ગઈ…

અમૃત કળશ યાત્રામાં એકત્ર કરેલી માટીના 75 કુંભ 75 ઇલેકટ્રીક વાહનોમાં દિલ્હી જશે, સી.આર.પાટીલે લીલી ઝંડી આપી..

મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અમૃત…

ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખે મોંઘવારી ભથ્થુ 4% કરવાં મુખ્યમંત્રીને રજૂઆત કરી

ગાંધીનગર ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખ મહેશ સિંહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કર્મચારીઓને મોંઘવારી વધતાં મોંઘવારી ભથ્થુ…

ગાંધીનગરમાં સંત સંમેલનમાં રાજરાજેશ્વર મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું કે, આજે ધર્મ કે સંત કોઈ સુરક્ષિત નથી

જૂનાગઢમાં જૈન સંપ્રદાય દ્વારા કરેલ દત્ત શિખર પર કરાયેલી તોડફોડ બાદ આંતક મચાવી હોબાળો કરાયો હતો.…

લંડન, ફ્રાન્સ, મલેશિયા, તુર્કી અને વિશ્વના અન્ય ભાગોમાં હજારો વિરોધીઓએ પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢી, યુદ્ધવિરામની માંગ..

હમાસે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને 1,400 થી વધુ લોકો માર્યા ગયા,…

ચોરવાડનાં ઝૂઝારપુર ગામે યુવાનનો આપઘાત,. સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો ઉલ્લેખ કરતા ખળભળાટ

જૂનાગઢના ચોરવાડમાં યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચી પામ્યો છે. આ ઘટનામાં ગુજરાતના ધારાસભ્યનું…