નવી લિકર પોલિસી મામલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હીની નવી લિકર પોલિસી…
Category: Main News
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી
રાજ્ય સરકાર દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે કુલ…
કલોલ નગરપાલિકામાં બીજેપીનાં 33 માંથી 9 જેટલા સદસ્યોએ નારાજ થતા રાજીનામુ ધરી દીધું
કલોલમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ…
હાલોલમાં ફાયરિંગની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલા SRP જવાનોની બસ પલટી, 30ને ઈજા
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ભીખાપુરા પાસે અકસ્માત સર્જાયો છે. એસઆરપી જવાનોને લઈ જતી મિનિમસ પલટી ગઈ…
અમૃત કળશ યાત્રામાં એકત્ર કરેલી માટીના 75 કુંભ 75 ઇલેકટ્રીક વાહનોમાં દિલ્હી જશે, સી.આર.પાટીલે લીલી ઝંડી આપી..
મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અમૃત…
ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખે મોંઘવારી ભથ્થુ 4% કરવાં મુખ્યમંત્રીને રજૂઆત કરી
ગાંધીનગર ગુજરાત સચિવાલય કેડરેશનના પ્રમુખ મહેશ સિંહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કર્મચારીઓને મોંઘવારી વધતાં મોંઘવારી ભથ્થુ…
ગાંધીનગરમાં સંત સંમેલનમાં રાજરાજેશ્વર મહારાજે મોટું નિવેદન આપતા કહ્યું કે, આજે ધર્મ કે સંત કોઈ સુરક્ષિત નથી
જૂનાગઢમાં જૈન સંપ્રદાય દ્વારા કરેલ દત્ત શિખર પર કરાયેલી તોડફોડ બાદ આંતક મચાવી હોબાળો કરાયો હતો.…
લંડન, ફ્રાન્સ, મલેશિયા, તુર્કી અને વિશ્વના અન્ય ભાગોમાં હજારો વિરોધીઓએ પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢી, યુદ્ધવિરામની માંગ..
હમાસે ઑક્ટોબર 7 ના રોજ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને 1,400 થી વધુ લોકો માર્યા ગયા,…
ચોરવાડનાં ઝૂઝારપુર ગામે યુવાનનો આપઘાત,. સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો ઉલ્લેખ કરતા ખળભળાટ
જૂનાગઢના ચોરવાડમાં યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચી પામ્યો છે. આ ઘટનામાં ગુજરાતના ધારાસભ્યનું…
ખેડાના માતર GIDCમાંથી નકલી ઈનો બનાવવાનું કારખાનું પકડાયું
ગુજરાતમાં આ શું થવા બેઠું છે. એક તરફ હાર્ટએટેક જેવી બીમારી લોકોના ભોગ લઈ રહી છે.…
નીતિન ગડકરીએ સસરાનું ઘર તોડી નખાવ્યું, પત્નીને ગુસ્સો આવ્યો કહ્યું કે જો ઘર તોડવું હોય તો તે પહેલા કહી દેવું હતું ને..
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ જે કરવાનું મન…
ગબ્બર પર્વત તરફ જવાના માર્ગમાં તમને વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની મૂર્તિઓ જોવા મળશે, વડાપ્રધાન મોદીની ‘મન કી બાત’ માં વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 106માં એપિસોડને સંબોધિત કર્યો હતો. ઓલ ઈન્ડિયા રેડિયો અને…
હાર્ટ એટેક મુદ્દે મનસુખ માંડવીયા બોલ્યાં, કોરોનાં થયો હતો તેણે કસરત કરવી નહીં..
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.…
ભાજપની રામ મંદિરની આ રીલે સોશીયલ મિડીયા પર ધૂમ મચાવી, હજારો લાઈક મળી, જુઓ વિડીયો..
ભાજપની નવી રીલની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અયોધ્યાની થીમ પર બનેલી આ રીલનું…