લોકડાઉન બાદ અનલોક-1 અર્થતંત્ર પાટે ચઢાવવાનું છે, ફરી લોકડાઉનનો છેડ ઉડાડતા વિજય રૂપાણી

દેશમાં કોરોનાવાયરસના પગલે સતત કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત હાલ ચાર ક્રમાંકે આવી રહ્યો છે…

કોરોનાના નામે દર્દીઓ પાસેથી લૂંટ ચલાવતી હોસ્પિટલો સામે Dy.cm નીતિન પટેલે દંડો પછાડ્યો

ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી લોકડાઉન ની સ્થિતિમાં પણ આ પટેલ ભાયડો ૬૦ દિવસ મોટાભાગે સચિવાલયમાં હાજર રહીને…

પોલખોલ ટીવી ઇન વેબસાઇટ દ્વારા 1 લાખ વાલીઓના મહા સર્વેનું આયોજન

ગુજરાતમાં કોરોના વાયરસના પગલે સ્કુલો, શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસિસના માંધાતાઓએ વાલીઓના ખિસ્સા ખંખેરવા અનકે તરકીબો અજમાવી…

રીટાયર્ડ થઈ ગયા બાદ ઘરડાઓનું ઘર એટલે સચિવાલય?

દેશમાં આપણે ત્યાં ૫૮ વર્ષની વયે નિવૃત્તિને રિટાયર્ડ કરી દેવામાં આવે છે. આ રિટાયર્ડના કારણે આવનારી…

ગુજરાતમાં આપ પાર્ટિનો પગપેસારો કરવા આ પાટીદાર નેતા એન્ટ્રી મેળવે તેવી શક્યતા?

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને 8 જેટલા કોંગ્રેસનાં ધારાસભ્યોએ રાજીનામું આપ્યા. ત્યારે બે હાથ જોડીને મત માંગતા…

બ્રિજેશ મેરજા ફરી ભાજપમાંથી ચૂંટણી લડે તે પહેલા પૂર્વ MLAના સમર્થકો મેદાને

રાજ્યસભાની ચૂંટણીને લઈને મતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ ફરી…

SVP હોસ્પિટલના નર્સિગના કર્મચારીઓનો પગાર કાપી લેતા હોબાળો

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP…

રાજ્યના લાખો યુવાનો, વિધાર્થીયો, બાળકો અને વાલીયો માટે મુખ્યમંત્રી વિજયરૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય  

SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની…

આપ પાર્ટી ધ્વારા ગુ.સરકાર 100 યુનીટી નહીં, 3 મહિના વીજબિલમાં માફી આપે તેવી માંગ

ગઈકાલ રાત્રે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાતના પેકેજની જાહેરાત કરવામાં આવી. આ પેકેજ અંતર્ગત 100 યુનિટ…

ગાંધીનગર મનપામાં સ્ટેપ બાય સ્ટેપ કર્મચારીઓ કોરોના ગ્રસ્ત

ગુજરાતનું કહેવાતું પાટનગર ગાંધીનગર નું જે હાલ સંચાલન ગાંધીનગર મનપા કરી રહી છે, ત્યારે એક સ્માર્ટ…

કોંગ્રેસને સતત બીજા દિવસે ફટકો, રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યું

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ…

અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ મિલકત વેચાણ કરતાં અગાઉ કલેકટરની પૂર્વ મંજૂરી જરૂરી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત…

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આગામી ૭ મી જુન થી નર્મદાનું પાણી કેનાલો મારફતે અપાશે : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના…

ગાંધીનગરની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધ્વારા 50 ટકા વિધાર્થીઓની ફી માફ કરી

દેશમાં કોરોના વાયરસના પગલે સૌથી કપરી સ્થિતિ મધ્યમવર્ગની થઈ છે. ત્યારે ઘણા શિક્ષણ માફિયાઓ ધ્વારા ફી…

મૂંબઈમાં 700 બાળકો કોરોના પોઝિટીવ, જેમની વય 10 વર્ષથી ઓછી

મુંબઇમાં કોરોના (Corona) નાં માનવભક્ષી વિષાણુઓએ માર્ચમાં પગપેસારો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં દસ વર્ષથી ઓછી વયના…