ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર:  કૃષિ મંત્રી આર. સી. ફળદુ

કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે, ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને…

સ્મોલ કોઝ કોર્ટની નાણાકીય હકૂમત રૂા. ૧૦ લાખથી વધારી રૂ. ૨૫ લાખ કરવામાં આવી : પ્રદિપસિંહ જાડેજા

રાજયમાં હવે સીટી સિવિલ કોર્ટ અને અન્ય દિવાની કોર્ટોનું કામનું ભારણ ઘટે તથા લીટીગન્ટ્સને વધુ સરળતા…

રાજ્યમાં ગેરકાયદેસર રીતે થતા દસ્તાવેજ પર રોક  લગાવવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધારઃ કૌશિક પટેલ

મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલની સરકાર…

ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ ચેતી જજો – સરકાર આવા લોકોને સાંખી લેશે નહી : મહેસૂલ મંત્રી કૌશિક પટેલ

મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે…

કોરોનાવાયરસના દર્દીને ફરી કોરોના જકડી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા

દેશમાં ડોકટરો ધ્વારા એવુ મંતવ્ય આપી રહ્યા છે કે, એકવાર કોરોના થયા બાદ બીજીવાર કોરોના થતો…

PM ધ્વારા આ 7 રાજ્યોને લોકડાઉનને લઈને આ આપી સલાહ

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી કોરોના વાયરસની જે હાહાકાર મચ્યો છે, તે બાબતે સંપૂર્ણ ધ્યાન કોરોનાથી નાગરિકોને બચાવવા…

લોકડાઉનનું અફવાબજાર ગરમ થતાં ગૃહમંત્રાલયે આદેશ કરીને રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન કરી શકશે નહીં?

દેશમાં કોરોનાનો કહેર અને સંક્રમણ ની સંખ્યામાં તોતિંગ વધારો થતાં અને દુનિયાના એક દેશ ધ્વારા લોકડાઉન…

જગત જનની માં જગદમ્બાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં યાત્રીકોને સુવિધા પુરી પાડવા માટે ‘‘અંબાજી યાત્રાધામ પ્રવાસન સત્તા મંડળ’’ની રચના કરાશે : નીતિનભાઇ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો સુગ્રથિત વિકાસ થાય તે માટે રાજ્ય…

ગુજરાત સરકાર અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે કચ્છમાં રૂ. ૧૨૫૦ કરોડના ખર્ચે નવિન પ્લાન્ટ સ્થાપના માટેના MOU થયા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે આ ગ્રૂપ દ્વારા કચ્છમાં…

ડે.મુખ્યમંત્રીનો સચિવાલયમાં કાપ, મહાનગરપાલિકાઓમાં તોતીંગ ખર્ચાના બાપ?

ગુજરાતમાં ડેપ્યુટી મુખ્યમંત્રી પોતે કરકસર માટે જાણીતા છે અને ખરેખર પૈસા ક્યાં વાપરવો અને પૈસાનો વ્યય…

પાસપોર્ટથી દુનિયાના 16 દેશોની સફર કરો, વિઝાની ઝંઝટ દૂર

રાજ્યસભા એક લેખિત જવાબમાં મુરલીધરની જણાવ્યુ હતુ કે, 43 દેશ વીઝા ઓન અરાઈવલ સુવિધા પ્રદાન કરે…

ભાજપના ધારાસભ્ય ધ્વારા કલાકારોને સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર  

ગુજરાતી ફિલ્મ કલાકારો અને ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કલાકારોને મદદ કરવા ગુહાર…

ગાયો માટે બેડરૂમ, પંખા, લાઇટની વ્યવસ્થા સાથે આ ઉધોગપતિ ગાયોનું જતન કરે છે

દૂધ આપતું દૂધાળા પશુઓને લોકો વધારે પ્રેમ કરતા હોય છે, ત્યારે અહીયાં એક ઉધોગપતિ પોતાના પરિવાર…

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું અમારુ લક્ષ્ય છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંગે આતુરતાપૂર્વક જણાવતા વિધાનસભાના મુખ્યનેતા તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ…

અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહે એ માટે સરકાર સંકલ્પબદ્ધ : કૃષિમંત્રી આર.સી.ફળદુ

કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો…