રાજકીય નેતાઓ વચ્ચેના આપસી સંબંધો વિશે વખતોવખત અનેકવિધ અટકળો થતી હોય છે. હૈદ્રાબાદમાં તાજેતરમાં ભાજપની રાષ્ટ્રીય…
Category: Politics
ગુજરાતમાં મફત અને 24 કલાક વીજળી માટે જનતાએ સત્તા બદલવી પડશે અને પ્રામાણિક પક્ષની સરકાર લાવવી પડશે – અરવિંદ કેજરીવાલ
જો દરેક ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને મફત વીજળી નો લાભ મળી શકે છે તો ગુજરાત…
બાબરા લાઠી ગ્રામ્ય વિસ્તારોમાં રૂ ૨૧ કરોડના ખર્ચે રોડ રસ્તાઓ નવા બનાવાશે : કૉંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુંમર
લાઠી બાબરાના કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમર ડામર રોડ,સી સી રોડ,બ્રિજ,પ્રોટેક્શન વોલ,મોટાભાગના નોન પ્લાન રસ્તાઓનો સમાવેશ અમદાવાદ…
અમિત શાહે અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને પશ્ચિમ રેલવેના અંદાજિત રૂ. 33 કરોડના પાંચ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું
ગાંધીનગર કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલવેના અંદાજિત…
આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૨૫ બેઠક સાથે સરકાર બનાવશે : સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફોડનારા આરોપીઓને પાતાળમાંથી શોધીશું : જગદીશ ઠાકોર
ફોટા : અશોક રાઠોડ ગુજરાત સરકારે પેપર લીક માટે પીએચડી કરી હોય તેવું લાગી રહ્યું છે…
નાગરિકો માટે વાહન વ્યવહાર ક્ષેત્રે ગુજરાતમાં ૮૦ ટકા સેવાઓ ઘરેબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ કરાશે : વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં , ઓટોમેટેડ…
પંજાબની આપ સરકારે લોકો માટે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ વીજળી મફત કરી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન
ડિસેમ્બર 2021 સુધીના તમામ જૂના ઘરેલું વીજ બીલ માફ કરવામાં આવશે, પછી ભલે ગમે તેટલો…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લામાં રૂપિયા ૨૧૦ કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ૧૨૦ કિલોગ્રામ ચાંદીથી રજતતુલા કરવામાં આવી ગાંધીનગર કેન્દ્રીય ગૃહ અને…
નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું ૧૨૦૦ કરોડના ખર્ચે બે વર્ષમાં નવીનીકરણ થશે
૧૫મી ઓગસ્ટ પછી ભૂમિપૂજન કરવામાં આવશે.અલગ અલગ પાંચ કોન્ટ્રાકટરોને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામા આવશે :…
કોંગ્રેસ અગ્નિપથને લઈ આંદોલન કરશે : મોદીના જન્મદિને 1 લાખ બેરોજગાર પોસ્ટકાર્ડ લખીને મોકલશે : IYC મીડિયા ચેરમેન રાહુલ રાવ
સરકારે અગ્નિપથ યોજના દ્વારા સેના જેવી ગૌરવબંધી નોકરીનું દુષ્કૃત્ય કર્યું છે : વિશ્વનાથસિંહ વાઘેલા…
25 જૂન એટલે કટોકટીનો કાળો દિવસ ? કટોકટી કાળમાં જેલ ગયેલા નું ભાજપ દ્વારા સન્માન
કોંગ્રેસની ઇન્દિરા ગાંધી વખતે કટોકટી દેશમાં જાહેર કરી હતી, ત્યારે ગુજરાતમાંથી હજારો જુના જનસંઘના કાર્યકરોને જેલ…
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂા. ૪૮૦૦ લાખથી વધુ રકમનાં કામોને મંજૂરી અપાઈ
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર કિરીટ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ…
ભાજપનો દાવ ઊંઘો પાડવા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા પવારની ઠાકરેને સલાહ
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી. હું મારી જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગુ…
શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર …….
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક…
અગિયાર કલાકમાં અમે થાકી ગયા છીએ પણ તમે થાકતા નથી!” શું છે રાજ? ઈડીના અધિકારીઓએ પૂછ્યું , રાહુલ ગાંધીએ આપ્યો જવાબ
નવી દિલ્હી કોંગ્રેસ કાર્યાલયમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે, “મને થોડા દિવસ…