મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીધામને જનસુવિધા વૃદ્ધિ કામની ભેટ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ગાંધીધામમાં ફ્લાય ઓવરબ્રીજના નિર્માણ કામ માટે કુલ ૫૯.૨૫ કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની…

વનબંધુ-સાગરખેડૂ –ગ્રામીણ-શહેરી ક્ષેત્ર સહિત રાજ્યની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષીત કરી તેના બાવડાના બળે નયા ભારતનું નિર્માણ કરવું છે :-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નયા ભારતના નિર્માણ માટે વનબંધુ સાગરખેડૂ, ગ્રામીણ, શહેરી ક્ષેત્ર સહિતની યુવાશક્તિને શિક્ષિત-દિક્ષિત કરી…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેની ઉજવણીમાં સહભાગી બન્યા

             મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી…

GJ-18 ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી

Gj 18 ખાતે આવેલા સ્ટાફ ટ્રેનિંગ કોલેજ મા ગઢડા ઘરોમાં રહેતા મા બાપ તથા દિવ્યાંગ બાળકોને…

રાષ્ટ્રહિત સર્વપ્રથમની કર્તવ્યભાવનાને પોલીસ-સુરક્ષા દળો સાચા અર્થમાં ઊજાગર કરે છે:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે રાષ્ટ્ર અને રાજ્યની રક્ષા માટે સતત…

મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલે ગાંધીનગરમાં લીધી હતી…

રસીકરણ માં 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડ નો લક્ષ્ય પાર કરતાં આજે…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જીલ્લાના આલ્હાદપૂરાથી PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

ન્યુમોકોકલ ન્યુમોનિયા શ્વાસોશ્વાસને લગતો રોગ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીનું સંચય કરે છે. ઉધરસ, છાતીનું…

વાલ્મીકિ ‘શોભા યાત્રા’માં શામેલ થયા રાહુલ ગાંધી, કહ્યુ – ભાજપ દેશને જેટલો તોડશે, અમે એટલો જોડીશુ

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્લીમાં બુધવારે વાલ્મીકિ જયંતિના પ્રસંગે ‘શોભા યાત્રા’ને રવાના કરી. આ…

દેશને લૂંટનારાઓને નહીં છોડે અમારી સ૨કા૨ ; નરેન્દ્ર મોદી

            પીએમએ આ CBI-CVC Conference સંબોધનમાં દેશમા થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને…

IFFCO ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ને સોંપાઈ

IFFCO ના ચેરમેન તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ને સોંપાઈ        …

રાજ્યના સામાન્ય માનવીને ઘર આંગણે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિત અભિગમ .

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી…

કુદરીત કે માનવસર્જિત આપદામાં ધાર્મિક સંસ્થાનો પ્રજાકીય જનકલ્યાણના કાર્યોમાં હંમેશા મદદરૂપ બન્યા છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના નિકોલ ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં કહ્યું કે, કુદરતી…

GJ-18 મનપામાં મહિલા અનામત હોદ્દાની સીટ આવેતો હોદ્દો મળે, બાકી કમીટી સિવાય ઠન ઠન…

GJ-18 મહાનગરપાલીકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૪૧ સીટો મેળવીને ઝળહળતો વિજય મેળવ્યો છે. ત્યારે ચૂંટણી જીતવા બાદ…

AAP નું પ્રદેશ માળખું જાહેરઃ વિજય સુંવાળા સહિત ત્રણ ઉપપ્રમુખ, ઈસુદાન ગઢવી-મહેશ સવાણીને અપાશે વિશેષ જવાબદારી

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ માં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીમાં જીત મેળવવા વ્યૂહરચના ઘડી…