હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી તમામ પક્ષો ચૂંટણી વ્યૂહરચના બનાવી રહ્યા છે. તેવામાં એવા સમાચાર…
Category: Politics
ગુજરાત રાજ્યના રાજકારણમાં અને રાજનીતિમાં વ્યાપક ઉથલપાથલની સંભાવનાઓ, OBC અનામત બેઠકો 27 ટકા થવાની શક્યતા
દેશભરમાં એક તરફ જાતિ આધારિત વસતિ ગણતરીની માંગ થઇ રહી છે, બીજી તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની…
ગુજરાતના પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી, અનેક તર્કવિતર્ક
ગુજરાતના રાજકરણમાં કંઈ નવા જુનીના એંઘાણ વર્તાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી મોટા મોટા રાજનેતાઓ જોડે…
ક્યારે થશે મંત્રી મંડળમાં ફેરફાર, મુહર્ત મળતું નથી ,હવે ડિસેમ્બર આવી જશે…
લાંબા સમયથી રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે થશે, કાલે થશે તેની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં નવનિર્મિત ‘તાલુકા સેવા સદન’નું લોકાર્પણ કરાયું
અમદાવાદ જિલ્લાના સાબરમતી વિસ્તારમાં 4 કરોડ 73 લાખના ખર્ચે નવનિર્મિત ‘તાલુકા સેવા સદન’નું નિર્માણ અમદાવાદ…
વિપક્ષના આક્રમણની ધાર બુઠ્ઠી કરવા સામાન્ય નાગરિકોની જેમ મમતા પણ દોષિતો માટે ફાંસીની સજાની માગ કરી રહ્યાં છે
આરજી કર હૉસ્પિટલમાં જુનિયર મહિલા સાથે બળાત્કાર અને હત્યાના કેસ મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તાજેતરમાં…
કોઠારીયાનો કમલેશ ઉર્ફે કમો કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયો
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે દ્વારા કરતા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા કેટલા દિવસોથી…
ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી
આજરોજ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગરના મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી ધારાસભ્યશ્રીનું કાર્યાલય, સેક્ટર 11…
ભારતનાં ભાગલા વખતે પાંચ લાખ કરતા વધુ હિન્દુઓની પાકિસ્તાનમાં કતલ કરવામાં આવી હતી : નીતિન પટેલ
1947 માં ભારતને આઝાદી મળી ત્યારે કમનસીબે ભારતનું વિભાજન કરવું પડ્યું હતું. અને પાકિસ્તાન નવો દેશ…
વધુ એક પત્રકાંડ: ભાજપના એક કાર્યકરે નેતાઓને રોકડી કિંગ અને કટકી કિંગ પણ કહ્યાં
ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી.…
પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય : રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલ અગ્રવાલ
મહિલા સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટનાની જવાબદારી મમતા બેનર્જીએ લેવી જોઇએ કારણ કે તે બંગાળમા…
આસામનું ભવિષ્ય સુરક્ષિત નથી, હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે : હિમંતા બિસ્વા
દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ…
ત્રિપુરામાં ૬૦૬ ગ્રામપંચાયતમાંથી BJPએ ૫૮૪ બેઠક જીતી
ત્રીપુરામાં યોજાયેલી પંચાયત-ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સપાટો બોલાવ્યો હતો અને ૯૭ ટકા બેઠક જીતી લીધી…
સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા રોકી ટીશર્ટ કઢાવવાની ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે ફરિયાદ
સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા રોકી ટીશર્ટ કઢાવવાની ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે.…
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ, હવે કોઈ મહિલા નેતા સંભાળશે કમાન ?…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. નવા પ્રમુખના નામને…