હિન્દૂ વિરોધી ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ હિન્દૂ સમાજે આવેદન પત્ર આપ્યું

છેલ્લા ઘણા દિવસો થી હિન્દૂ સમાજ વિરુદ્ધ બોલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની આપ પાર્ટી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ગુજરાતમાંથી ટોક્યો ઓલમ્પિક રમતોમાં પ્રતિનિધિત્વ કરનારી છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય

ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત…

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે અદ્યતન નવિનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ”ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન” નું લોકાર્પણ કરશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

દેશમાં વૈશ્વિક કક્ષાના રેલવે-સ્ટેશનની નવી માર્ગદર્શિકા અનુસાર નિર્માણ પામેલા આ રેલવે સ્ટેશન ખાતે છે 3 પ્લેટફોર્મ,…

રૂફટોપ સોલાર ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવીઃ અન્ય રાજ્યોને ગુજરાત મોડલ અનુસરવા કર્યો અનુરોધ – ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ

ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં રૂફ ટોપ સોલાર યોજનાનો વ્યાપ વધે તે માટે…

ગાંધીનગર મહાનગર પાલિકાના બોરીજ ખાતે સઘન મિશન ઇંદ્રધનુષ રસીકરણ અભિયાનની મુલાકાત લેતા નાયબ મુખ્યમંત્રીશ્રી

રાજ્યમાં માતા-બાળ મૃત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો સામે તેમને સુરક્ષા કવચ પુરૂ પાડવા રાજ્ય સરકાર…

‘‘જસ્ટ એક્શન’’ થકી સાહજીક, સાયન્ટીફીક અને ટેકનોલોજીકલ તપાસને આધારે ગુનેગારોને સજા કરાવવી હવે વધુ સરળ બનશે

  આજે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલીસીસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક…

વિકાસ સાથે સાથે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

                            વિકાસ સાથે…

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્પણ કરી અંબાજી ખાતે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના…

ગુજરાતમાં લવ જેહાદના કાયદાને માન્યતા અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ

ગુજરાતમાં લવ જેહાદ કાયદાને માન્યતા તેમજ તેના કડક અમલ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની મંજૂરી આપવા બદલ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરશે ઉદ્ધાટન

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ( NFSU ) ગાંધીનગર ખાતે સેન્ટર…

મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા

કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ જણાવ્યું…

કોરોનાકાળમાં પણ ગુજરાતે ‘ન રૂકના હૈ – ન ઝુકના હૈ’ મંત્ર સાથે ગતિવધિઓ જાળવી રાખીને અર્થવ્યવસ્થાને મંદ પડવા દીધી નથી મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ…

નગરપાલિકા-નગર વિકાસના કામોનો મુખ્ય આધાર નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ છે:-મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓ-ચીફ ઓફિસર્સને નગરપાલિકાઓનો આધાર ગણાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો…

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત કરતા ભારત ખાતેના યુગાન્ડાના હાઈકમિશનર શ્રીયુત ગ્રેસ અકેલો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગરમાં ભારત ખાતેના યુગાન્ડાના હાઈકમિશનર શ્રીયુત ગ્રેસ અકેલોએ સૌજન્ય મુલાકાત કરી…

જૂના ગેઝેટ પણ એક માસમાં વેબસાઇટ પર અપલોડ કરવા વિભાગને મુખ્યમંત્રીશ્રીની સૂચના

વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ – ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ પર ઉપલબ્ધ…