પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે PM મોદીએ એલાન કર્યું…
Category: Politics
હરિયાણા એ ખેડૂતો અને બહાદુર લોકોની ભૂમિ, પણ વિપક્ષ ભાજપ પાસેથી વિકાસ કરતાં શીખતું નથી : અમીત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કરનાલમાં મુખ્ય અતિથિ તરીકે હરિયાણા સરકારના 9 વર્ષ પૂર્ણ…
એમપીમાં હવે ચર્ચા કોણ જીતશે તેની નથી, ચર્ચા ભાજપને 2/3 બહુમતી મળશે કે 2/3થી ઓછી બહુમતી મળશે તેની રહેશે
વડાપ્રધાન મોદીએ કહ્યું, એમપીમાં બીજેપીના સમર્થનમાં તોફાન આશ્ચર્યજનક છે. જે લોકો દિલ્હીમાં બેસીને ગુણાકાર અને ભાગાકાર…
જસુ જાેરદારના ભજીયા, થાય કજીયા, કોન્ટ્રાક્ટરોના ઉડાવે ધજીયા, એટલે કોઈએ ના ખાધા ભજીયા
GJ-૧૮ મનપા ખાતે (શુક્રવાર) તારીખ ૩-૧૧-૨૩ ના રોજ ચેરમેન જશવંત પટેલ દ્વારા તમામ કામોના કોન્ટ્રાક્ટરો, પ્રોજેક્ટ…
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરાયાં, કલમ 386 હેઠળ ગુનો નોંધાયો
ભરૂચની સીટ પરથી લોકસભાની સીટ પર ચૂંટણી લડવાના સપનાં સેવતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર…
અમદાવાદના રાજીવ ભવનમાં ચાર વખતના ધારાસભ્ય પીડી વસાવા તેમના સમર્થકો વચ્ચે પાર્ટીમાં ફરી જોડાયા
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને નર્મદા જિલ્લામાં સફળતા મળી છે.…
મોદી એટલે ગેરંટીની પણ ગેરંટી,..કોંગ્રેસે છત્તીસગઢના લોકોને જર્જરિત રસ્તાઓ આપ્યા : વડાપ્રધાન
છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પૂરજોશથી પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. ત્યારે પીએમ મોદી આજે છત્તીસગઢ…
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ કોલકાતામાં સંપન્ન : હર્ષ સંઘવીએ કોલકાતામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરી અને તેમને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ…
75 EV કારોએ 1.5 લાખ કિલોમીટરનું અંતર કાપ્યું, રાજ્યની 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી માટી દિલ્હી પહોંચી
ગુજરાત ભાજપે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત દેશવ્યાપી મેરી માટી-મેરા દેશ કાર્યક્રમમાં અનોખો રેકોર્ડ હાંસલ કર્યો…
ડો. એ. કે. પટેલ ,, કોણ છે આ વ્યક્તિ જેને પ્રધાનમંત્રી મોદી મળીને ગયાં,.. વાંચો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમા ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા અને તેમણે આ દિવસોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી…
જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ”, જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા” : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો,…
મુખ્યમંત્રી એકલા જ દિલ્હી દરબારમાં પહોંચ્યા, સીઆર પાટીલને કોઈ બુલાવો આવ્યો નહીં
હજી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ…
બારડોલી તાલુકા ભાજપ સંગઠનના કોષાધ્યક્ષે દારૂનાં નશામાં શ્રમજીવી મહિલા સાથે ગાળો બોલી અભદ્ર વર્તન કર્યું
સુરતના બારડોલી તાલુકા ભાજપ સંગઠનના કોષાધ્યક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે. ભાજપના નેતાએ દારૂના નશામાં શ્રમજીવી મહિલા…
શું શરાબ નીતિ મામલામાં કમિશન લેવા માટે “આપ” ને ભાજપાએ કહ્યું હતું? : રવિશંકર પ્રસાદ
ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા…
ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ના કાયદાકીય અધિકારને છીનવી રહી છે : શક્તિસિંહ ગોહિલ
જે રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર આવશે તો કોંગ્રેસ પાર્ટી કાસ્ટ સેન્સર (જાતિજનગણના) માટે પ્રતિબધ્ધ છે અને…