ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  ડૉ. હર્ષદ એ. પટેલની…

અમદાવાદ સ્થિત માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીના નિવાસ સ્થાને વાળીનાથ મહાદેવના શિવલિંગની પધરામણી

રાજયના માલધારી સમાજના સૌથી પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર એવા તરભ વાળીનાથ ધામ ખાતે નવિન વિશાળ મંદિર…

ધોરણ ૬ થી ૧૨માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે : પ્રફુલ પાનશેરીયા

રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જણાવ્યું છે કે,આપણા સૌના બાળકોમાં નાનપણથી જ સત્ય,સહજીવન,…

સરકાર દ્વારા ફાળવવામાં આવતી રકમનો ઉપયોગ કરી વધુમાં વધુ નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ: બલવંતસિંહ રાજપૂત

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વધુમાં વધુ રકમનો ખર્ચ કરી નાગરિકોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને…

GIDCમાં કાર્યરત લઘુ ઉદ્યોગના વિકાસ માટે છેલ્લા બે વર્ષમાં’ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રીઝ’હેઠળ કુલ ૨૧૨ એકમોને રૂ.૯૬૩ કરોડથી વધુની સહાય ચૂકવાઇ: બલવંતસિંહ રાજપૂત

તત્કાલીક મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં GIDCમાં કાર્યરત નાના-લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વર્ષ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ સુત્ર “હર ઘર પોષણ” ને જનઆંદોલનના ભાગ રૂપે લઇ જવાશે : ભાનુબેન બાબરીયા

કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું હતું…

‘જેણે આ શિવલિંગનાં દર્શન કર્યા તેને બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શનનું ફળ મળી ગયું’ : પીએમ મોદી પણ આવશે દર્શન કરવા….

મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરુગાદી શ્રી…

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ

દેશભરના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ગંભીર રોગો સામે ત્વરિત વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વડાપ્રધાન શ્રી…

વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય વૃદ્ધની બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમ યાત્રા નીકળી….

વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટા…

ભાજપના મંત્રીઓ રીપિટ થશે કે નહીં એના પર સસ્પેન્શ, ગુજરાતની 4 બેઠકોમાં માંડવિયા અને રૂપાલા હાલમાં મોદી સરકારમાં મંત્રી છે

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચે જાહેરાત…

મુફતી સલમાન અઝહરીએ કચ્છના સામખીયાળીમા એક ધાર્મિક કાર્યક્રમમાં પણ ભડકાઉ ભાષણ આપ્યુ હતું

મુંબઈના મુફતી સલમાન અઝહરી વિરૂદ્ધ ભડકાઉ ભાષણ અંગે સામખીયાળી પોલીસ મથકે પણ ગુન્હો નોંધાયો છે. ભડકાઉ…

ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ,..નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું

ભાજપમાં ફરી પત્રિકાકાંડનો સળવળાટ શરૂ થયો છે. ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે તે છતુ થયું છે.…

સુરતમાં ઘર પાસે રમી રહેલી બાળકીને કુતરાએ ફાડી ખાધી

સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે. રખડતા શ્વાને ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો છે. પાંડેસરા સ્થિત…

નવસારીમાં પૌત્રને પગલે દાદીએ પણ અનંતની વાટ પકડી

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી અજીબ કિસ્સો સામે આવ્યો છે. યુવા પૌત્રના નિધનના સમાચાર મળતા જ દાદી…

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીને દેખાવાનું બંધ થતા ડોક્ટરની બેદરકારીના આક્ષેપ

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવખત વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંધાપાકાંડના…