છોકરીને ભગાડી જનાર છોકરાને કેસ માંથી બચાવવાં બંને પક્ષ પાસેથી 2 લાખનો તોડ કરતાં બે ઝડપાયાં

અમદાવાદના ધોળકા રૂરલ વિસ્તારમાં ACBએ છટકું ગોઠવી બે શખ્સોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.…

પાલનપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી પડતાં 2નાં મોત, મુખ્યમંત્રીએ ગંભીરતા લઇને તપાસના આદેશ આપ્યા, પુલનો સ્લેબ તૂટતો વિડિયો જુવો,

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે બપોરના ત્રણ વાગ્યાના અરસા દરમિયાન નિર્માણાધીન પુલનો સ્લેબ તુટી…

નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડો. મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી ડો. મનસુખ માંડવિયા લોથલ ખાતે બનનારા…

દેશનાં ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ

ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા…

અમદાવાદમાંથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો રૂ. ૧૭.૫ લાખની કિમતનો જથ્થો જપ્ત

કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકો ની જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા…

રાજકોટમાં પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ, એક્ટિવા પર ટ્રક ચડાવી દઈ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવા પ્રયાસ, 3 નાં મોત

રાજકોટમાં અકસ્માત સર્જી ત્રણ લોકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પહેલાં શહેરના આજી ડેમ…

અમદાવાદ માંથી 54.800 મિલિગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ ઉપર ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. મહંમદ હઝરુદ્દીન…

નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઇ રહ્યાં છે તેનું એનાલીસીસ કરો ; આનંદી બેન પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાહેરમાં ટકોર કરી

રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આ મામલે પાટણથી આનંદીબેન પટેલનું નિવેદન સામે આવ્યું…

હવે ડુંગળી ખાવામાં રડવું આવી જશે, ભાવ થઇ ગયાં 30 થી 40 રૂપિયે કિલો

મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ડુંગળી ઓછી થઈ રહી છે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. ડુંગળી આવક…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 24 ઓક્ટોબરે ફરી ગુજરાત આવશે

નવરાત્રીની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા. હવે મળતી…

માત્ર 4 એકર જમીન માટે 2 મહિલાઓએ રચ્યું 16 લોકોને મારી નાખવાનું તરકટ

ગઢચિરોલીના અહેરી તાલુકાના મહાગાંવમાં પાંચ સંબંધીઓની હત્યાની બીજી આરોપી રોઝા રામટેકે માત્ર 4 એકર જમીન માટે…

રાજકોટ શહેરમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકોનુ રી.એન્ડોર્સમેન્ટ ન થતા દર્દીઓમાં દોડાદોડી

રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મા વાત્સલ્ય કાર્ડની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે. સોફ્ટવેરમાં એરર આવી…

સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકના કારણે મોત

ગુજરાતમાંથી એક ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોના હાર્ટ…

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓ પર તપાસ હાથ ધરાતા કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં…

રાજ્યના ૯૭ ખરીદ કેન્દ્રો પર ૧૧ લાખ ૫૧ હજાર મેટ્રિક ટન થી વધુના ખરીદ પાકોની ખરીદી કરવામાં આવશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

આજરોજ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી,સોયાબીન,અડદ અને મગ…