ગૌરેલા જનપદ પંચાયતમાં 19 લાખ રૂપિયાના ગોટાળાના મામલામાં લોકપાલે કાર્યવાહી કરી

ગૌરેલા-પેન્દ્રા-મારવાહી, એજન્સી. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના અમૃત સરોવરમાં ગૌરેલા જનપદ પંચાયતમાં 19 લાખ રૂપિયાના ગોટાળાના મામલામાં…

નેશનલ સ્ટેટેસ્ટિક્સ મિનિસ્ટ્રીનાં રિપોર્ટમાં ખુલાસો, દેશમાં લોકો કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે

દેશમાં લોકો ભોજન પર ઓછા પૈસા અને કપડાં, મનોરંજન અને અન્ય પર વધુ પૈસા ખર્ચી રહ્યા…

રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે, જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે

રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં સીતા ધામ પણ બનાવવામાં આવશે. જસોદા બેન સીતા ધામનું ભૂમિપૂજન કરશે.…

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 લોકોના મૃતદેહ મળી આવ્યા

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર…

PM મોદીએ કહ્યું, લોકો મને ગર્વ સાથે કહેતા તમારે ત્યાં એકસાથે 37 હજાર આહીરાણી બહેનોએ ગરબા લીધા, તો મેં કહ્યું તમને માત્ર ગરબો દેખાયો, પણ ત્યાંની બીજી વિશેષતા છે

દ્વારકાધીશના જયકારા સાથે ભાષણની શરૂઆત કરી. આહીરાણી બહેનોએ જે મારા ઓવારણા લીધી તેનું હું આભાર માનું…

આગામી સમયમાં મન કી બાત કાર્યક્રમની શરુઆત 111ના શુભ અંક સાથે થશે. તો આનાથી સારું ભલું શું હોઈ શકે! : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે…

ડ્રગ્સ ખતરનાક,..નિયંત્રણમાં ન રાખવામાં આવે તો જીવન નષ્ટ થઇ જાય : પીએમ મોદી

PM મોદી હંમેશા દેશની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે. ત્યારે પીએમ મોદીએ માદક…

બેંગલુરુ પોલીસે ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં 3 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો, ટ્રેનમાં જય શ્રી રામ નાં નારા લાગતાં ટ્રેન સળગાવી દેવાની ધમકી આપી હતી…

અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનને આગ લગાડવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. બેંગલુરુ પોલીસે ધાર્મિક…

અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એક વ્યક્તિ દ્વારા હોમમેકર પત્નીના નામ પર ખરીદવામાં આવેલી સંપત્તિ, કૌટુંબિક સંપત્તિ બને છે

અલાહાબાદ હાઈકોર્ટે સંપત્તિના એક વિવાદ પર મોટો ચુકાદો આપ્યો છે. મામલો કઈક એવો હતો કે જો…

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સાથ આપવા હાથ લંબાવ્યો, સત્તાવાર જાહેરાત કરવા માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે

લોકસભા ચૂંટણી સાથે લડવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને…

ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે

લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.…

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો, એન્ટિ લેન્ડ માફિયા સેલની રચના કરી

જમીન પર ગેરકાયદે કબજાની ઘટનાઓને રોકવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે અને…

અમેરિકામાં હવે ગેરકાયદે ઈમિગ્રેશન મામલે બાઈડેન સરકાર કડક પગલાં લેવા જઈ રહી છે, હવે અમેરિકા જતાં પહેલાં 100 વાર વિચારજો…..

અમેરિકા ભારતીયોનો સૌથી ગમતો દેશ રહ્યો છે. એમાંય ગુજરાતીઓની વાત થાય તો આપણે ત્યાં તો ઘણા…

ગૃહ મંત્રાલયે ખડગેને VIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો, હવે કોંગ્રેસ અધ્યક્ષને Z Plus સુરક્ષા અપાઈ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ…

ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા, રોડ ઉપર બાટલા ચઢાવવા પડયા

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદ ખાધા બાદ 300થી વધુ લોકો બીમાર પડ્યા હતા, જેમાં…