અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા સોશિયલ મીડિયા પર ઝેર ફેલાવનારાઓ હવે સાયબર ટીમના રડાર પર…
Category: National
અયોધ્યામાં પીએમ મોદી અભિષેક કાર્યક્રમ કરવાના હોવાથી તેઓ આખો દિવસ ઉપવાસ કરશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર…
હવે દેશમાં લોહી વેચી નહીં શકાય, બ્લડ બેંક કે હોસ્પિટલમાંથી બ્લડ લેવા માટે પ્રોસેસિંગ ફી સિવાય અન્ય કોઈ ચાર્જ લાગશે નહીં
દરેક લોકો લોહીની કિંમત જાણે જ છે કે જીવન જીવવા માટે લોહીનો કેટલો ફાળો છે. પરંતુ…
DIG ની નોકરાણી એક રાત રોકાયા બાદ ગુમ થઈ ગઈ, પત્નીને 37,000નો ચુનો ચોપડતી ગઈ
DIGની પત્ની ₹37 હજાર ખર્ચીને નોકરાણીને ઘરે લાવી, રાત રોકાઈને ભાગી; ગુંડાએ કહ્યું – તેને કોઈ…
નવો સુધારેલ કાયદો અમલમાં આવ્યો ન હોય તો પણ જો મિલકત હજુ પણ ‘હોલ્ડ’ રાખવામાં આવી હશે તો પક્ષકારોને તપાસનો સામનો કરવો પડશે
બેનામી સંપત્તિના જુના કેસમાં પણ ફરીવાર તપાસ કરી ગાળિયો કસવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું…
રેપ બાદ હમદર્દે સગીરાને તેના 10 મિત્રોને હવાલે કરી અને આ બધા નરાધમોએ દિવસો સુધી સગીરાને વાસનાનો શિકાર બનાવી
દિલ્હીનો નિર્ભયાકાંડ આજે પણ થથરાવી મૂકે છે, પાંચ મિત્રોએ એક માસૂમ સાથે એવી બર્બરતા આચરી કે…
ભાજપ ચૂંટણી પહેલાં બધાજ વચનો પૂરાં કરશે, CAA કાયદો પણ લાગુ કરી દેવાશે
નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ પર જલ્દી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર…
હિટ એન્ડ રન કાયદો: ટ્રક ડ્રાઈવરોનાં પૈડાં થંભી ગયાં તો સરકારનાં પૈડાં ઉંધા ફર્યાં, કહ્યું હવે કાયદો વિચારીને બનાવશું…
હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈને સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે.…
14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા, બે નેતાઓએ કહ્યું, રાહુલ ગાંધીની યાત્રાનો અંતિમ રૂટ હજુ નક્કી થયો નથી
પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગામી ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે. આ…
ભાજપનું સ્લોગન, ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’
2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભાજપે સામાન્ય ચૂંટણી માટે સ્લોગન નક્કી…
ભારતીય ઇવીએમ જર્મનીમાં પ્રતિબંધીત ઇવીએમથી કઇ રીતે અલગ છે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોનું સમાધાન કરી દીધું
ચૂંટણી પંચે રાજકીય પક્ષોના તમામ સવલોના જવાબ આપવા વારંવાર પુછતા પ્રશ્નોમાં સંશોધન કર્યુ છે. જુલાઇમાં વિપક્ષોએ…
QR કોડ આવે તો રૂપિયા ના આપતા,રામ મંદિરના નિર્માણનાં નામે લેવામાં આવતાં તમારાં રૂપિયા ગુંડાઓના ખાતામાં જશે
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે. જેને લઈને રામ ભક્તોમાં…
કોંગ્રેસ 14 જાન્યુઆરીથી મણિપુરથી ગુજરાત સુધીની ન્યાય યાત્રાની તૈયારીમાં વ્યસ્ત, એકલાં હાથે ચુંટણી લડશે
લોકસભા ચૂંટણી 2024 માટે હવે માત્ર થોડા મહિના બાકી છે. આ પહેલા કોંગ્રેસ બીજી મુલાકાતની તૈયારી…
મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકડાયરાના કલાકાર જગદીશ ત્રિવેદીને યાદ કર્યા
આજે 2023 ના વર્ષનો અંતિમ દિવસ છે. 2023 નું વર્ષ બસ થોડા જ કલાકનું મહેમાન છે,…
હિન્દુસ્તાન લીવર લી.એ કમીશનમાં કાપ મૂક્યો, વેપારીઓએ પ્રોડક્ટ્સ ખરીદવા કર્યો બહિષ્કાર
દેશમાં કોસ્મેસ્ટીક સહિતના ઉત્પાદનોમાં ટોચની હિન્દુસ્તાન લીવર લી.એ તેના ડીસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં મોટો કાપ મુકવાની જાહેરાત કરતા…