પાકિસ્તાન સતત અમારી ઉદારતાનો ગેરવાજબી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, હવે પાણી બંધ : ભારત

ભારત સરકારે સિંધુ જળ સંધિમાં ફેરફારની માંગણી કરી છે.ભારત સરકારે આ મામલે પાકિસ્તાનને નોટિસ પણ મોકલી…

ચાર વર્ષથી જેલમાં કેદ ઉમર ખાલિદ કેસમાં સુનાવણી માટે જજોની પાસે સમય નથી : સ્વરા ભાસ્કર

છૂટાં મોંએ પોતાની વાત કહેવા માટે જાણીતી બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એક વાર ચર્ચામાં આવી…

આમ આદમી પાર્ટીએ ‘સાવરણી’ પ્રતીક લઈને દિલ્હીના દલિતો સાથે છેતરપિંડી કરી છે : આકાશ આનંદ

માયાવતીના ભત્રીજા આકાશ આનંદે કહ્યું કે આમ આદમી પાર્ટીએ ખૂબ જ ચાલાકીથી ‘સાવરણી’ પ્રતીક લઈને દિલ્હીના…

ઝારખંડમાં વસ્તીના બદલાતા સમીકરણો, હવે મુસ્લિમો કરી રહ્યા છે ‘લેબર જેહાદ’

ઝારખંડમાં વસ્તીના બદલાતા સમીકરણો સાથે, ‘લેબર જેહાદ’ની સાથે લવ જેહાદ, લેન્ડ જેહાદ જેવા કિસ્સાઓ પણ સામે…

ગણેશ વિસર્જન બાદ અચાનક ખાલી પંડાલમાં બકરીનું માથું અને કપાયેલો પગ મળી આવ્યો

રાજસ્થાનના ભીલવાડામાં સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે. અહીં મંગળવારે ગણેશ વિસર્જન બાદ બુધવારે સવારે ખાલી પંડાલમાંથી…

તમારે વ્યસન મુક્ત જીવન જીવવું છે તો આ મંદિરનાં દર્શન જરૂર કરો…

ભારતની ધરતી પર ઘણા એવા ચમત્કારી અને રહસ્યમય મંદિરો છે જે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ પર બધી વસ્તુ થઈ સસ્તી, વાંચો કારણ….

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો જન્મદિવસ છે. ત્યારે પીએમ મોદીના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણી…

તહેવારોની સિઝનને લઇને યુપીમાં કલમ 163 લાગુ કરાઈ

હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. તેને જોતા યુપીમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. આવી…

મમતા દીદીનો ઘમંડ પિગડ્યો, ડોકટરોની પાંચ માંગણીઓ માંથી 3 માની લીધી

હડતાળ પર બેઠેલા જૂનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે…

કોઈ છોકરી અંધારાંમાં ગાડીમાં બેસવાનું કહે તો ના પાડી દેજો, વાંચો રસ્તામાં શું બન્યું …

રાજસ્થાનના ઉદયપુર-અમદાવાદ હાઈવે પર નીકળો તો સાચવજો નહીં તો લૂંટાઈ જશો. ટ્રક ચાલકોને નિશાન બનાવતી લૂંટારૂ…

મસ્જિદ પર પથ્થરમારો, VHP નાં 5 લોકોની ધરપકડ કરાઈ..

કર્ણાટકના મેંગલુરુમાં એક મસ્જિદ પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે હિન્દુ સંગઠનના…

3 IPS અધિકારીઓ સસ્પેન્ડ, વાંચો આ અભિનેત્રીએ શું આરોપ લગાવ્યો…..

આ વાર્તા અભિનેત્રી-મૉડલ કાદમ્બરી જેઠવાનીથી શરૂ થાય છે. અભિનેત્રી કાદમ્બરી જેઠવાનીએ આરોપ લગાવ્યો છે કે આ…

જેપીસીને ઈમેલનો ઢગલો,..દેશ ભરમાંથી 84 લાખ સૂચનો આવ્યા

વકફ બોર્ડની સત્તાઓને મર્યાદિત કરવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ વકફ સુધારા બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને…

બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજીનામું આપશે..

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. શુક્રવારે કેજરીવાલ…

મુંબઈમાં ઈદ-એ-મિલાદની રજા 16 સપ્ટેમ્બરથી આગળ ધકેલીને 18 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય, જાણો કારણ

સંપૂર્ણ દેશમાં ગણેશોત્સવ 2024 ની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. આ 17 તારીખે અનંત ચતુર્દશી છે.…