Breaking News : રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર

Spread the love

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સારા સમાચાર

ST નિગમના કર્મચારીઓ ના મોઘવારી ભથ્થા માં કર્યો વધારો

 

રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓ ને મોટી ભેટ આપી છે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એ ST નિગમના કર્મચારીઓ માટે લીધેલા નિર્ણય ની ટ્વીટ કરી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ST નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો થયો વધારો કર્યો છે. ત્યારે નિગમના કર્મચારીઓને હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે એટલુજ નહી મોઘવારી ભથ્થા નો જે વધારો થયો છે તે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવી દેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. સરકાર ના આ નિર્ણય થી કુલ રૂ. 125 કરોડથી વધુ નો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે અને ટૂંક સમયમાં વિગતવાર આદેશો પણ જારી કરવામાં આવશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *