વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને એક વધુ ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યસ્તરના કોરોના રસીકરણનો પ્રારંભ કરાવતા વિજય રૂપાણી

કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે…

દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વીડિયો કોન્ફરન્સથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત…

વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી વિજય રૂપાણી દ્વારા BAPS હોસ્પિટલ-બરોડા ખાતે કોરોના વેક્સિનનું સંતોની ઉપસ્થિતિમાં સ્વાગત કરાયું

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત ભારતભરમાં પ્રારંભ થયો છે.…

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂ.577 કરોડથી વધુના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવશે

જામનગર તા. ૧૩ જાન્યુઆરી, જામનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે જામનગરની વિકાસયાત્રાને વેગ આપવામાં આવશે.તા.…

જામનગરમાં એક વિધાર્થીનીને કોરોના પોઝેટિવ આવતા વાલીઓ ચિંતાગ્રસ્ત

કોરોના મહામારી વચ્ચે જ્યાં એક તરફ રસી આવી તો બીજી તરફ ગુજરાત સરકારે ધો 10 થી…

દિલ્હીમાં ધો.10 અને 12 ની શાળાઓ શરૂ કરવા લીલી ઝંડી

કોરોનાના કારણે મંદી તો આવી પણ અભ્યાસ બાળકો પર પણ તેની અસર વર્તાઇ રહી છે. ત્યારે…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજ્ય અને રાજકોટ મહાનગર-જિલ્લાના નાગરિકોને ઉત્તરાયણ પર્વે અનોખી ભેટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના આર્થિક-સામાજિક-વ્યાપારિક અને ઔદ્યોગિક ગતિવિધિઓના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટને ઉત્તરાયણ પર્વે અનોખી ભેટ…

શિક્ષણ ક્ષેત્રે મહત્તમ રોજગારી પૂરી પાડવાનો મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્યના ઉચ્ચશિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર…

કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કરૂણા અભિયાન થકી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા…

ભારત વિશ્વની મહાસત્તા આવનારા સમયમાં બનશે, તેનું કેન્દ્રબિંદુ ગુજરાત હશે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે સ્પષ્ટ વિશ્વાસ વ્યકત કર્યો કે, આવનારા દિવસોમાં…

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી

મંત્રી મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્મા ની…

ખેડૂતહિતરક્ષક રાષ્ટ્રપ્રેમી જીવણભાઈ પટેલના અવસાનથી મુખ્યમંત્રી વિજય રૂપાણી એ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી

ખેડૂતહિતરક્ષક અને રાષ્ટ્રપ્રેમી શ્રી જીવણભાઈ પટેલ એટલે કે શ્રી જીવણદાદાને ખેડૂત હિત માટે ભેખધારી અને પોતાનું…

09-01-2021 શનિવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો લાભાર્થીઓ સાથે લાગણીસભર સંવાદ

‘‘સાહેબ અમને દિવસે વીજળી મળતા મોટી રાહત થઇ છે’’ કિસાન સૂર્યોદય યોજનાના લાભાર્થી કાળુભાઇ ડામોર મુખ્યમંત્રીશ્રીએ…