પાસપોર્ટથી દુનિયાના 16 દેશોની સફર કરો, વિઝાની ઝંઝટ દૂર

રાજ્યસભા એક લેખિત જવાબમાં મુરલીધરની જણાવ્યુ હતુ કે, 43 દેશ વીઝા ઓન અરાઈવલ સુવિધા પ્રદાન કરે…

ભાજપના ધારાસભ્ય ધ્વારા કલાકારોને સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર  

ગુજરાતી ફિલ્મ કલાકારો અને ઈડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી કલાકારોને મદદ કરવા ગુહાર…

ગાયો માટે બેડરૂમ, પંખા, લાઇટની વ્યવસ્થા સાથે આ ઉધોગપતિ ગાયોનું જતન કરે છે

દૂધ આપતું દૂધાળા પશુઓને લોકો વધારે પ્રેમ કરતા હોય છે, ત્યારે અહીયાં એક ઉધોગપતિ પોતાના પરિવાર…

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાનું અમારુ લક્ષ્ય છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંગે આતુરતાપૂર્વક જણાવતા વિધાનસભાના મુખ્યનેતા તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ…

અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતનો એક પણ દીકરો સહાયથી વંચિત ન રહે એ માટે સરકાર સંકલ્પબદ્ધ : કૃષિમંત્રી આર.સી.ફળદુ

કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો…

કોર્ટ બંધ રહેતા વકીલોની હાલત કફોડી

કોરોના વાયરસના પગલે સરકાર ધ્વારા અનેક છૂટછાટો આપીને ધંધા, રોજગાર ચાલુ કરવાની મંજૂરી છે, ત્યારે ગુજરાતની…

ગુજરાતનાં આ સાંસદે ખેડૂતોને નુકશાની માટે મદદ માંગી

“પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સંસદમાં પોતાની પહેલી સ્પીચ મો આવતા જ છવાઈ ગયા હતા. તેમણે ઘેડ…

રાજ્યના આ જીલ્લામાં કપાસ તથા મગફળીનો ભાવ ઊંચો બોલાયો

ગુજરાતમાં 21 સપ્ટેમ્બરે કપાસનું સૌથી વધુ ભાવ નર્મદા માર્કેટયાર્ડમાં બોલાયો હતો. તો મગફળીનો સૌથી વધુ ભાવ…

250 કરોડનું મનરેગા કૌંભાડની ચર્ચા કરવા જિગ્નેશ મેવાણીએ 10 મિનિટ માંગી

મનરેગા કૌભાંડ મામલે આજે વિધાનસભામાં જીગ્નેશ મેવાણી એ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા અને ચેલેન્જ…

ક્રૂડ ઓઇલમાં ભારે ઘટાડો, પાણીથી પણ સસ્તું

ક્રુડ ઓઈલના ભાવ નીચે આવ્યા છે. સવારે ક્રૂડ કિંમતોમાં 4 ટકા ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રુડના…

સાફ સફાઈ થતી હોય અને ડસ્ટ ઊડતી હોય તેનાથી દૂર રહો, કોરોના થી સંક્રમીત થવાય છે  

AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી…

ગુજરાતનાં MLA ના પગારમાથી 30% રકમ કપાતના ખરડામાં વિપક્ષે પણ આપ્યો ટેકો

દેશમાં કોરોના વાયરસના કારણે અર્થતંત્ર ઉપર પણ ભારે અચર થઈ છે . ત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી…

કોરોનાનો ચેપ લાગ્યા બાદ ફરી સંક્રમીત થઈ શકે? વાંચો ડોકટરોનો અભિપ્રાય

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ ઘણા લોકો…

રાજ્યમાં ઘર ઘર પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોંચાડી તંદુરસ્ત-સ્વસ્થ  જનજીવનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વિજય રૂપાણી

વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ – ફિલ્ટર્ડ વોટર નળ દ્વારા પહોચાડીને સૌના તંદુરસ્ત સ્વસ્થ…

કોરોના મહામારીમાં પક્ષાપક્ષીથી પર રહી પ્રજાનો આત્મવિશ્વાસ વધારીશું તો જ કોરોના હારશે: ગુજરાત જીતશે : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં રાજ્યના નાગરિકોને ત્વરિત સારવાર મળે અને સંક્રમણ ઓછું…