એકમ કસોટીઓના આયોજનમાં સ્થાનિક પરિસ્થિતિ મુજબ છૂટછાટ : શિક્ષણ વિભાગ

કોવિડ-19 મહામારી દરમિયાન શાળાઓ બંધ હોવા છતાં શિક્ષણ ચાલુ રહે, અભ્યાસમાં સાતત્ય જળવાય એ માટે રાજ્ય…

ગરબાના આયોજકો વેપલો કરવા મુખ્યમંત્રીને મળતા વિજય રૂપાણી એ ઉઘડો લીધો

ગુજરાતમાં નવરાત્રિનું ખુબજ મહત્વ છે. ત્યારે રાજયમાં 4 માહિનામાં દરેક મંદિરો, થીએટરો, ફરવાના સ્થળો અને દરેક…

લ્યો, કરો વાત, ઘરધાટી, કચરાપોતું, સાફ-સફાઈ કરતાં કામવાળાઓ એ સરકાર પાસે 10 હજારની કરેલી માંગણી

કોરોનાની મહામારીના કારણે અનેક લોકોએ નોકરી, ધંધો ગુમાવી મૂક્યો છે. ત્યારે શહેરોની સ્થિતિમાં હાલ મહારાષ્ટ્રની હાલત…

કોરોનાની મહામારીમાં રાજ્ય સરકારના બજેટમાં 15%નો ઘટાડો છતાં અન્ય રાજયોની સરખામણીએ  કર્મચારીનો પગારમાં કોઈ કાપકૂપ નહીં

કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારની આવકમાં મોટો ઘટાડો થયો છે. ત્યારે આમદની અઠાની ખર્ચા રૂપિયા જેવા…

પ્રજાના પૈસાના કામોના વિકાસની ચકાસણી કરવા માટે ડેપ્યુટી મેયરે પરસેવો પાડ્યો

ગુજરાતનું કહેવાતું જીજે ૧૮ એવું ગ્રીનરી સિટી, ગ્રીન સિટી, હરિયાળું પાટનગરની જે ઓળખ હતી તે ભૂંસાતી…

ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના 110 પોલીસ અધિકારીઓને અપાયા ડી.જી.પી. ચંદ્રક

હાલમાં રાજ્યના તમામ સંવર્ગ ના પોલીસ અધિકારીઓ દ્વારા કોરોના મહામારી સામેની લડાઈમાં ખંત અને સાહસ સાથે…

હાર્દિકનો વડોદરામાં મોટી સંખ્યામાં ટેમ્પો જામતા કોણે વિરોધ કર્યો? વાંચો

ગુજરાતમાં હામનજ ભાજપના નવા સુકાની તરીકે CR પાટીલની નિંમણુંક થયા બાદ સુરતમાં મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકે…

દૂધસાગર ડેરીના MD સસ્પેન્ડ કેમ? 600 મેટ્રિક ટન ઘી પકડાતાં?

દેશમાં ભેળસેળે ભારે માઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓ પેકીંગવળી હોય તો પણ ભેળસેળ કરવામાં કાયદા, નિયમોનું…

“આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 100 જેટલા વિધુત ચાકનું વિતરણ થી આત્મનિર્ભર બનાવવા એક પગલું : અમીત શાહ   

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીથી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર લોકસભા…

MPના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કોરોના પોઝીટીવ

MP ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો રિપોર્ટ કોરોનનો પોઝીટીવ આવતાં હડકંપ મચી ગયો છે. તેમણે સોશિયલ મીડિયામાં…

કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્રની લાલ આંખ

કોરોના મહામારીમાં કોવિડ-૧૯થી સંક્રમિત થયેલા અતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતી કાળાબજારી ઉપર ખોરાક અને…

રાજયમાં થતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગુજરાત પોલીસ આધુનિક તક્નીકોથી વધુ સુસજ્જ : ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર રેન્જ આઈજીપી કચેરી સેકટર-૨૭ ખાતે તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીયુક્ત સાયબર પોલીસ સ્ટેશનના ઈ-લોકાર્પણ પ્રસંગે આજે…

ગુજરાતની આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા-૨૦૦૩માં સુધારો કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો.

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ…

રાજયના પોલીસકર્મીઓને અત્યાધુનિક પોલીસભવનો અને રહેણાકના આવાસો પૂરા પાડવા રાજયસરકાર કટિબધ્ધ :  ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા

ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા આજે ગાધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ…

રાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય આપીવેગવાન બનાવવાનો રાજય સરકારનો નિર્ધાર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ…