ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.30 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી

    ગાંધીનગર રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ 10 અને ધોરણ 12ના બંન્ને પ્રવાહોની…

સુરત અગ્નિકાંડઃ ૮૫૦ દુકાનો ખાખઃ ૫૦૦ કરોડનું નુકસાન

૨૪ કલાક થયા છતાં સુરત કાપડ માર્કેટની આગ કાબૂમાં આવતી નથીઃ ગુંગળામણથી ૧નું મોત – આગના…

2021-2022ના કાયદાને કારણે દિલ્હી સરકારને રૂ. 2 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે : CAG રિપોર્ટ

  નવી દિલ્હી દિલ્હીમાં નવી રચાયેલી ભાજપ સરકાર, આમ આદમી પાર્ટી અને તેમના દસ વર્ષના શાસનને…

ગૌતમ અદાણીએ આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી

    આસામ આસામમાં મંગળવારે બે દિવસીય બિઝનેસ સમિટની શરૂઆત થઇ હતી.  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…

મધ્યપ્રદેશમાં અદાણી ગ્રુપ 2,10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

  મધ્યપ્રદેશ અદાણી ગ્રુપે કેરલ બાદ મધ્યપ્રદેશમાં પણ મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરી છે. સોમવારે મધ્યપ્રદેશની…

લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગથી અફરાતફરીનો માહોલ સર્જાયો.. 60 લોકોને ઝાડા-ઉલટી, તમામને સારવાર બાદ રજા આપી

અમરેલી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગે ગંભીર ઘટના સામે આવી છે. ગોંડલ તાલુકાના…

બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદમાં દેહવિક્રયમાં ધકેલાઇ.. 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ; ગર્ભપાત શક્ય નહિ

    અમદાવાદ એક તરફ વિકસિત દેશ અમેરિકા પોતાના દેશમાંથી લાખો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાથકડી અને સાંકળોથી…

વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે આવ્યું નોનવેજ બર્ગર.. મેકડોનાલ્ડ્સે ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકની માફી માગી

  રાજકોટ રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ…

કોંગ્રેસી સજ્જન કુમારને 40 વર્ષે આજીવન કેદની સજા ફટકારવામાં આવી

  નવી દિલ્હી દિલ્હીમાં 1984નાં શીખ વિરોધી રમખાણો કેસમાં મંગળવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન…

PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે : 2 માર્ચે સાસણ અને 3 માર્ચે સોમનાથ જશે; સિંહદર્શન બાદ મહાદેવનાં દર્શન કરશે, સોમનાથમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

  નવી દિલ્હી લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન…

IPS અધિકારીએ 250 જેટલા પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો

    અમદાવાદ અમદાવાદના એક IPS અધિકારીએ લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓને પરેડમાં નહીં ગયા હોવાથી…

FIR પહેલાં તપાસ જરૂરી નથી, સુપ્રીમ કોર્ટનો આદેશ સરકારી કર્મચારીઓ માટે કેવી રીતે મોટો ફટકો

  નવી દિલ્હી તાજેતરના ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ આવતા કોઈપણ…

‘બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર’ : સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આદેશને રદ કર્યો ‘બંધારણ હેઠળ વ્યક્તિની…

“નિર્દોષ વ્યક્તિને પકડી ફાઈલ ક્લોઝ કરવાનું કામ સરકાર નથી કરતી…” : પાયલ હોસ્પિટલ CCTV કાંડ મુદ્દે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

  “પોલીસે સાયબર ટેરરીઝમની કાર્યવાહી કરી છે, અન્ય રાજ્યોમાં અન્ય સરકારો હતી પણ આરોપીઓ છૂટી જતાં…

RTI તોડબાજોથી અધિકારી કર્મચારી ત્રસ્ત, તોડબાજો મસ્ત, સરકાર થશે હવે વ્યસ્ત?

      આરટીઆઈ તોડબાજોએ અધિકારીઓને ધમકી આપી, બ્લેકમેલ કરતા હોવાની ચર્ચા ઘણા લોકોએ નોકરી છોડી…