હર્ષા રિછારિયા સંન્યાસીના વેશમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભમાં પહોંચ્યા, ત્યારે તેમણે તરત જ તેમના સાધ્વી…
Category: Main News
ઉત્તરાયણમાં કાઇપો…. છે…. કાઇપો… છે… માં 10 લોકોનાં ગળા કપાયા….
રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે. દોરીથી 10 લોકોના ગાળા કપાયા છે. જ્યારે શહેરમાં 21 અકસ્માતની…
15 જાન્યુઆરીએ વરસાદ અને બરફવર્ષાની સંભાવના : સ્કૂલોમાં વધું 4 દિવસની રજા…
રાજસ્થાનનમાં ભીષણ ઠંડીની ચેતવણી સાથે 15 જિલ્લાઓમાં સોમવારથી જ શાળા બંધ છે. ઠંડીના કારણે ધોરણ 1…
ગુજરાતમાં કર્મચારીઓને પગારનાં નામે ઠેંગો,….કામ વધારે કરાવી અપાય છે ઓછું વેતન…: રિપોર્ટ
ગુજરાતની ગણતરી સુખી સંપન્ન રાજ્યમાં થાય છે. ગુજરાતીઓ પણ સુખી સંપન્ન કહેવાય છે. ધંધો જેમના લોહીમાં…
પાકિસ્તાનમાંથી લગભગ 28 હજાર કિલો સોનાનો ભંડાર મળી આવ્યો
પાકિસ્તાનમાં 28 લાખ તોલા એટલે કે લગભગ 28 હજાર કિલો સોનાનો ભંડાર મળી આવ્યો છે. આ…
રેકૉર્ડમાં હિસ્ટ્રીશીટર…, પણ 34 વર્ષથી હોમગાર્ડ તરીકે કામ કરી રહ્યો હતો નકદૂ ઉર્ફે નંદલાલ
નકદૂ ઉર્ફે નંદલાલ યુપી પોલીસમાં 34 વર્ષથી હોમગાર્ડની નોકરી કરી રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં 34 વર્ષથી હોમગાર્ડ…
મહા કુંભ 2025 ‘સૌથી સુંદર’ સાધ્વી,….હર્ષા એ કહ્યું, ‘હું સાધ્વી બનવા તરફ આગળ વધી રહી છું, બની નથી.’
મહા કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં શરૂ થઇ ગયો છે. મહા કુંભ મેળામાં સાધુ સંતો સહિત દેશ…
અમરેલીમાં પાટીદાર દીકરીને લઈને પરશોત્તમ રૂપાલાનું નિવેદન પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું કે ખોટું છે : પરશોત્તમ રૂપાલા કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે : પરશોત્તમ રૂપાલા
હવે સુરતમાં કોંગ્રેસનું ‘નારી સ્વાભિમાન આંદોલન’ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સામે થયેલ પોલીસ •…
અમરેલી પત્રકાંડમાં મહિલા સહિત આરોપીનું સરઘસ કાઢનારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા
અમરેલી પત્રકાંડમાં મહિલાનું સરઘસ કાઢવા બદલ પોલીસ તંત્ર પર રીતસરના માછલા ધોવાતા પોલીસ જાગી છે. પોલીસના…
RSSની સ્થાપનાના ૧૦૦ વર્ષમાં પ્રવેશ નિમિત્તે પ્રથમવાર ગાંધીનગર ખાતે ૧૦૮ શાખા સાથે ‘સંઘ શતાબ્દી સંગમ’ યોજાયો
…………………… રામકથા મેદાનમાં આયોજિત સંગમમાં દિવ્યાંગ તેમજ બહેનો સહિત ૨,૦૦૮ યુવા સ્વંયસેવકો સહભાગી થયા …………………… વિવિધ…
વિકાસ પુરુષની વિકાસયાત્રામાં કયા ધારાસભ્યએ પોતાનો જન્મદિવસ ન ઉજવીને કેન્દ્રીય ગૃહમંત્રીના હાથ મજબૂત કર્યા
ગુજરાતમાં 182 ધારાસભ્યો છે ત્યારે સૌથી ધનાઢય અને રીચ એવા માણસના ધારાસભ્ય જે એસ…
રાજ્યના મુખ્યમંત્રીએ લોકલાગણીને માન આપી એક ઝાટકે 11 ગામના નામ બદલી નાખ્યા, હિન્દુ નામ આપી દીધા
મધ્ય પ્રદેશ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે શાઝાપુરમાં 11 ગામોના નામ બદલી લીધા છે. આ…
જુગારધારા કેસના કોર્ટે 19 આરોપીને સુઓમોટો પાવર વાપરી ડિસ્ચાર્જ કર્યા
સરદારનગર પોલીસની ગુનાઇત બેદરકારીને કારણે જુગારધારા કેસના 19 આરોપી ડિસ્ચાર્જ થઇ ગયા છે. સરદારનગર પોલીસે વર્ષ…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ? OBC ચહેરાની તલાશ… સંગઠનનો ઇતિહાસ આવો રહ્યો.. જાણો
ગુજરાત ભાજપને ગણતરીના દિવસોમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. અત્યાર સુધી પ્રદેશ ભાજપને 10 પ્રદેશ…