જામનગરમાં ટ્રાફિક ડ્રાઇવમાં, ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન કરવામાં આવ્યા

જામનગર શહેરમાં ટ્રાફિક સુરક્ષા અને વાહન ચાલકોમાં શિસ્ત જાળવવાના ભાગરૂૂપે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.…

નકલી KYC કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ED દ્વારા 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ…

સાસુ સાથે જમાઈએ દારૂના નશામાં મહાપાપ કર્યું, હાઈકોર્ટના જજે એક ઝાટકે ચુકાદો આપી દીધો

ક્રાઈમની કેટલીય સ્ટોરીઓ સામે આવતી રહેતી હોય છે. તેમાંથી અમુક કિસ્સા એટલા બિભત્સ હોય છે કે…

ખ્યાતિકાંડ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનો ધડાકો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે. 10 નવેમ્બર 2024ના રોજ ફ્રી…

અમેરિકનો પોતાનો દેશ છોડી રહ્યા, ટ્રમ્પની વાપસીએ સર્જી નાસભાગ

દરેક વ્યક્તિ અમેરિકામાં સ્થાયી થવાની ઈચ્છા રાખે છે. ખાસ કરીને ભારતીયો માટે આ એક સ્વપ્ન સાકાર…

મિલન કે વિલન, ઓપરેશન સ્કેમના મુખ્ય ભેજાબાજ કેમ્પો યોજીને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા નું નવું સ્કેમ

ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના ઓપરેશન સ્કેમમાં ગ્રુપના ડિરેક્ટર કાર્તિક પટેલ પછી ઉછળેલું નામ હોય તો તે મિલન…

ખ્યાતિ હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોતથી હંગામો થયો છે. એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મુક્યા બાદ 2 દર્દીના…

ગુજરાતના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ,…. મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક “ફીડબેક સેન્ટર”નું નિર્માણ કરવામાં આવ્યું

વડાપ્રધાન મોદીની “વિકસિત ભારત@ર૦૪૭”ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા ગુજરાતના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ…

ગુજરાતમાં બે આપઘાતની ઘટના બની, રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીએ અને ગાંધીધામ પોલીસકર્મીએ જીવન ટુકાવ્યું

રાજયમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટનાઓ સામે આવી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં પોલીસ કર્મીએ ગળેફાંસો…

રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા

  રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો પ્રસિદ્ધ…

ગુજરાતમાં બિન ખેડૂત વ્યક્તિ પણ ખેતીની જમીન ખરીદી શકે તે માટે જલ્દી જ લેવાશે નિર્ણય

ગુજરાતમાં બોગસ ખેડૂતોના સંખ્યાબંધ કેસો સામે આવતા સરકારે કમિટી ઉપરાંત જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના નિષ્ણાંતોના…

અમેરિકામાં આશ્રય મેળવવા માંગતા ભારતીયોની સંખ્યામાં 855%નો વધારો

છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં આશ્રય મેળવવા માંગતા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ…

મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ભાગ લીધો, ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે રવિવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે અમેરિકામાં…

દિલ્હી રમખાણો કેસની આરોપી ગુલ્ફિશા ફાતિમાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ વિચારણા નહીં કરે.

દિલ્હી રમખાણો કેસની આરોપી ગુલ્ફિશા ફાતિમાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ વિચારણા નહીં કરે. સુપ્રીમ કોર્ટે…

ફ્લાઈટ્સ દરમિયાન હિન્દુઓ અને શીખોને ‘હલાલ’ ફૂડ પીરસશે નહીં : એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને નિર્ણય લીધો

એર ઈન્ડિયાએ ફૂડ વિવાદને લઈને મોટો નિર્ણય લીધો છે. ટાટા ગ્રૂપની માલિકીની કંપનીએ કહ્યું કે તે…