શ્રદ્ધા હોય તો બધું જ કામ પૂર્ણ થાય, માતાજીના વિશ્વાસ સાથે લોકો અનેક પ્રકારની શ્રદ્ધા…
Category: Main News
કોણ શક્તિનો નાશ કરી શકે છે અને કોણ શક્તિના આશીર્વાદ મેળવી શકે છે તે જોવા માટે 4 જૂને સ્પર્ધા થશે : પીએમ મોદી
પરિવાર બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા પર વિપક્ષના હુમલાને હથિયાર બનાવી દીધું છે. એક દિવસ…
દસ્તાવેજોમાં છેડછાડ કરીને ઘણાં ભેગાબાજો અત્યાર સુધી ગેરરીતિઓ આચરતા રહ્યાં જોકે, હવે ઘોડા જતા રહ્યાં પછી છેલ્લે છેલ્લે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા…
દસ્તાવેજ એ કોઈપણ મિલકતનો સૌથી મહત્ત્વનો, સૌથી મુખ્ય અને સૌથી પાવરફૂલ પુરાવો માનવામાં આવે છે. તેના…
નોર્થ કોરિયાએ સોમવારે સવારે જાપાન સમુદ્રમાં ત્રણ બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી
નોર્થ કોરિયાએ સોમવારે સવારે પૂર્વ સમુદ્ર (જાપાન સમુદ્ર)માં ત્રણ બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી હતી. સાઉથ કોરિયાના સંરક્ષણ…
પુતિનનો જ પાવર: વ્લાદિમીર પુતિન સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા
વ્લાદિમીર પુતિન સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. 15-17 માર્ચના રોજ યોજાયેલા મતદાનમાં તેમને 88%…
Gj 18 ભાજપ કમલમ સેક્ટર 21 ખાતેથી આજરોજ રેલી નીકળી, ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ..
Gj 18 ખાતે આજરોજ gj 18 ભાજપના લોકસભાના ઉમેદવાર અમિત શાહ ને જીતાડવા અત્યારથી પ્રચારના શ્રી…
ત્રણ કે ચાર તબક્કામાં ચૂંટણી યોજાઈ હોત તો સારું થાત ચૂંટણી ખર્ચમાં પણ ઘટાડો થયો હોત : માયાવતી
બહુજન સમાજ પાર્ટી (BSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ લોકસભા ચૂંટણીની જાહેરાતનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે…
કેનેડા ગયેલાં ગુજરાતીઓની હાલત હાલ ખરાબ થઈ, હવે અહીંથી ગયેલાં ગુજરાતીઓનું રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ ગયું
ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ…
ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ, નવા ખાતમુહૂર્ત કે લોકાર્પણ પણ નહિ થઈ શકે
લોકસભાની ચૂંટણી જાહેર થતા ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આદર્શ આચારસંહિતા અમલી બનતા હવેથી…
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલનાં આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા 31 જેટલા જજોની વિવિધ ઠેકાણે બદલી
ગુજરાતમાં એક તરફ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા…
અમદાવાદમાં SVP હોસ્પિટલમાં પૂરૂષ ડોક્ટરે ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરતા કરતા પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરીને ખરાબ નજર નાખી
કહેવાય છે કે, ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે, પરંતુ અમદાવાદના આ ડોક્ટરની કરતૂત જોતા જ પોલીસે…
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં…
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક લોકોએ હુમલો કર્યો
મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની અને અન્ય વિદ્યાર્થીઓ પર કેસરી ખેસ પહેરીને આવેલા કેટલાક…
આપનું ઝાડું ડીલેટ, ભાજપનું કમળ સિલેક્ટ, આવતીકાલે આપ પાર્ટીનો ટેમ્પો કોબા કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાશે
કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ઘણા નેતાઓએ રાજીનામાં આપીને હવે ભાજપમાં…
1 કરોડથી વધુ લોકોએ PM-સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે સ્વ-નોંધણી કરાવી,પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું- ‘શાનદાર સમાચાર’
મફત વીજળી યોજના (PM-સૂર્ય ઘર: મફત વીજળી યોજના) એ લોન્ચ થયાને 1 મહિનો પૂર્ણ કર્યો છે.…