સાપુતારા ઘાટ નજીક બસ દીવાલ કૂદી સીધી ખીણમાં ખાબકી, બે બાળકોનાં મોત, 70 ઘાયલ

રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે.…

સેનામાં અધિકારી બનવાનું સપનું જોતા હોય તો, 4 ઓગસ્ટ કે તેની પહેલા અરજી કરી શકો છો, પરીક્ષા નહીં આપવી પડે

ભારતીય સેનામાં અધિકારી તરીકે નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. સેનાના સશસ્ત્ર દળમાં તબીબી…

પુરી જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, 400થી વધુ શ્રદ્ધાળુઓ નીચે પડીને ઘાયલ થયા

પુરી જગન્નાથ રથયાત્રા દરમિયાન નાસભાગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બલભદ્રજી જ્યારે પોતાનો રથ ખેંચી રહ્યા…

આયુષ્યમાન સ્વાસ્થય વીમા યોજનામાં વિચીત્ર આદેશ, મહિલાઓના પ્રાઇવેટ પાર્ટની તસવીરો લેવામાં આવશે..

મુખ્યમંત્રી આયુષ્યમાન સ્વાસ્થય વીમા યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરનારા લોકો માટે એકવિચિત્ર…

ઈન્જેક્શનના બે ડોઝ એક વર્ષમાં લેવાથી એઇડ્સ નાબૂદ થશે, વૈજ્ઞાનિકોએ સફળ ટ્રાયલ કર્યું

સમગ્ર વિશ્વમાં HIV અને AIDS પીડિતો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ HIV સંક્રમણને…

રાહુલ ગાંધી ફક્ત ગુજરાતને બદનામ કરવા અહીં આવ્યા, એક સમયનાં કોંગ્રેસનાં ધુરંધર નેતાએ કર્યા આક્ષેપ

સંસદમાં હિન્દુઓ પર આપેલા નિવેદન બાદ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ થઈ હતી. જેમાં બંને પક્ષે…

અમદાવાદમાં 11 વર્ષની બાળકીને ગળાના ભાગે બ્લેડ મારીને હત્યા,પોલીસે હત્યારી માતાની અટકાયત કરી

અમદાવાદમાં જમાલપુરમાં અજબ કિસ્સો સામે આવ્યો છે,જેમાં માતાએ તેની 11 વર્ષની બાળકીને ગળાના ભાગે બ્લેડ મારીને…

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ધોળા દિવસે અપહરણ, જુઓ વિડીયો..

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં યુવતીનું અપહરણ થયું હોવાની ઘટના બની છે. દેવસ્યા સ્કુલ રોડ પરની શ્રીધર ગ્રીન્સ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા

  કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે ૧૪૭મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં…

‘પતિ પત્ની ઓર વોહ’ નો ખેલ : જીમ ટ્રેનરે રેલવે સિનિયર સેન્ક્શન એન્જિનિયરનું ઘર બરબાદ કર્યું,

ભરૂચમાં થોડા સમય પહેલા એક એન્જિનિયરે આત્યહત્યા કરી હતી. તેમાં અત્યારે કેટલીક મહત્વની વિગતો સામે આવી…

“લોકો માટે, લોકો સાથે, લોકો વચ્ચે…”,..સરકારનો નવતર અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી પાયાની અને નાગરિકલક્ષી સેવા સુવિધાનું વિતરણ સુનિશ્ચિત કરવા…

દલિત સમાજનું ફરી મહાસંમેલન, 150થી વધુ સોલંકી પરિવારના સભ્યો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ચીમકી ઉચ્ચારી

ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા…

કોંગ્રેસનું નવસર્જન અહીંથી જ કરીશું, તમે ખૂબ લાકડીઓ ખાધી છે, અપમાન સહન કર્યા છે હવે બહુ થઈ ગયું : રાહુલ ગાંધી

આજે બપોરે ગુજરાત ખાતે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની પોતાની ટૂંકી મુલાકાત બાદ રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી જવા…

ગુજરાત કોંગ્રેસમાં ખામી છે, રેસના ઘોડાને લગ્નમાં અને વરઘોડાના ઘોડાને રેસમાં ઉતારે છે, હવે બધુ ઠીક કરવાનું છે: રાહુલ ગાંધી

ગુજરાતથી શરૂૂ થઈ હતી, એટલે જ્યારે તેમણે અમારી ઓફિસ તોડી ત્યારે મેં વિચાર્યું તક મળી ગઈ…

રાહુલના DNAમાં હિન્દુત્વ નથી, તેના પરિવારમાં કોઈ હિન્દુમાં લગ્ન કર્યા નથી : ચૈતન્ય શંભુ મહારાજ

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે હતા. રાહુલ ગાંધીના લોકસભામાં હિન્દુઓ અંગે નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો…