Category: Main News
કોચીન યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓનાં મોત, મૃતકોમાં 2 છોકરા અને 2 છોકરીઓનો સમાવેશ
કેરળની કોચીન યુનિવર્સિટીમાં ટેક ફેસ્ટ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું…
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીએ ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે પડકાર ઉભો કર્યો, ભારત સરકાર સતર્ક
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીએ ફરી એકવાર વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે પડકાર ઉભો કર્યો છે. ચીનના લોકો અને…
ચાઈનીઝ દોરીથી એક યુવકનુ ગળુ કપાયુ, લોહીના ફુવારા ઉડ્યા, લોખંડની રેલિંગ પાંચ ફૂટ સુધી લોહીથી રંગાઈ
ઉત્તરાયણના તહેવારને હજુ ઘણી વાર છે. તેમ છતાં ઘણી જગ્યા પર પતંગ ચગાવાનું શરુ થઇ ગયું…
અયોધ્યામાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ કરાશે
કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી આકાર પામી રહેલા…
મહાદેવ બેટીંગ એપ અને મેચ ફિક્સિંગ મામલે sit ની રચના કરાઈ
મહાદેવ બેટીંગ એપ અને મેચ ફિક્સિંગ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર,મેચ ફિક્સિંગ કેસની…
રાણીબા સહિત તમામ આરોપીઓના આગોતરા જામીન નામંજૂર, પોતાને લેડી ડોન ગણાવતી વિભૂતિ પટેલ હવે પોલીસથી ભાગતી ફરે છે
મોરબી શહેરમાં યુવકને ઢોર માર મારવાની ઘટનામાં લેડી ડોન તરીકેનો રોફ મારનાર રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલને…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદેશ પ્રવાસ પહેલાં અયોઘ્યા જઈ ભગવાન શ્રી રામના દર્શન કર્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પહેલાં અયોઘ્યા જવા માટે આજે રવાના થયાં હતાં. અયોધ્યા ખાતે…
શહેરમાં મેડીકલ દુકાનોમાં કોન્ડોમ, સીરપનું ધૂમ વેચાણ, gj- ૧૮ વેસ્ટર્ન કલ્ચરલ તરફ દોટ
આપણા વડવાઓ જે પદ્ધતિ મૂકી ગયા હતા તે સાચી જ હતી દયા શરમ લાજ આ બધું…
વિકસિત ભારત ‘‘સંકલ્પ યાત્રા’’ની તડામાર તૈયારીના ભાગરૂપે અનેક કાર્યક્રમો gj-૧૮ ખાતે યોજાશેઃ મેયર હિતેશ મકવાણા
રાજ્યમાં ભાજપનો સૌથી સફળ અને એક જ જગ્યાએ તમામ કામ થઈ જાય તે જાેવા જઈએ તો…
PM બન્યાં પાયલટ, તેજસ ફાઈટરમાં ઉડાન ભરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ વિમાનમાં ઉડાન ભરી હતી. PM મોદી શનિવારે એટલે કે 25…
ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો
કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ…
કરાચીમાં રશીદ મિન્હાસ રોડ પર સ્થિત આરજે મોલમા ભીષણ આગ, 9 લોકોનાં મોત
પાકિસ્તાનના કરાચીમાં રશીદ મિન્હાસ રોડ પર સ્થિત આરજે મોલમાં આજે (25 નવેમ્બર) ભીષણ આગ લાગી. આ…