ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં…
Category: Main News
પીએમ મોદીએ શ્રી ટ્રુડોને જણાવ્યું કે કેનેડામાં ઉગ્રવાદી તત્વો “અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 ની બાજુમાં યોજાયેલી કેનેડાના રાષ્ટ્રપતિ જસ્ટિન ટ્રુડો સાથેની દ્વિપક્ષીય મુલાકાતમાં”કેનેડામાં ઉગ્રવાદી…
લિફ્ટની ડકતમાં ફસાયેલું કબૂતરને બચાવવાં જતા ૧૩વર્ષીય કિશોરનું મોત,gj૧૮ સરગાસણ ની ઘટના
ગાંધીનગરના સરગાસણ ટીપી – 9 ની નિલકંઠ સોસાયટીની લિફ્ટની ખાલી જગ્યામાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવવાના પ્રયાસમાં…
ટૂર ઉપર જતા પહેલા અંબાલાલની આગાહી ચેક કરી લો, સપ્ટેમ્બર મહિનામાં વધુ એક ચક્રવાતની શક્યતા
ઓગસ્ટ મહિનાના લાંબા વિરામ બાદ સપ્ટેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ત્યારે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન
❖ જનસેવા અને ગુડગર્વન્સની વડાપ્રઘાનશ્રીએ વિકસાવેલી નવતર પરંપરામાં પર્યાવરણ સાથે સંતુલિત જીવન શૈલી – પ્રાકૃતિક ખેતીથી…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સરકાર એક પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરવા…
ઘરમાં બે દિવસથી લાઈટ ના આવતાં બબાલ, પતિ – પત્નીનો ઝગડો પોલીસ મથકે પહોંચ્યો
કલોલ તાલુકાના બોરીસણા ગામમાં ઘર કંકાસના કારણે પતિ પત્ની અલગ અલગ મકાનમાં રહે છે. એવામાં બે…
મેઘાણીનગર રત્નાસાગર ચાર રસ્તા પાસે મેન રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા ટ્રાફિકજામ, કામમાં ગોબાચારી
મેઘાણીનગર અસારવા ખાતે આવેલ રત્નાસાગર ચાર રસ્તા પાસે રામેશ્વર રોડ ઉપર મોટો જબરજસ્ત ભૂવો પડતા વાહન…
ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો
ચિપ ઉત્પાદક કંપની Nvidiaના સીઈઓ જેનસેન હૂંગે ભારતમા રહેલી તકોને લઈને ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. ખાસ…
આવો રોડ બનાવવો હોય તો અમારે શું કરવું પડે ?, ધૂમ મચાવી રહ્યો છે ડિસ્કો રોડ..
સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયો હતો..
ડુપ્લીકેટ શેમ્પૂનો ટેમ્પો ભરાય એટલો રોમિયો રેમ્પો જુવો, બ્રાન્ડેડ નાં નામે વેપલો
દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ…
મોરક્કોમાં ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા બે હજારથી વધારે, ત્રણ દિવસનાં રાષ્ટ્રીય શોકની ઘોષણા
મોરક્કોમાં શુક્રવારે રાતે આવેલા ભીષણ ભૂકંપમાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. ભૂકંપથી મરનારા લોકોની સંખ્યા…
ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળવાનું રહેવાં દેજો,..આ ખાલી ટેકનીક છે, કોઈ જાદુ નથી
સામાન્ય રીતે આજના સ્પર્ધાત્મ્ક જમાના માં, લોકો તેમના ધંધાને આગળ વધારવા માટે અવનવા ઉપાય કરતા રહે…
રોડ ઉપ્પર બેઠેલ ગાય સાથે બાઈક અથડાતાં યુવાનનું મૃત્યુ, વાચો ક્યાં ??
કલોલના નાસ્મેદ ગામના ડાભલા પરામાં બળીયા દેવના મંદિર સામેના રોડ ઉપર બેઠેલ ગાય સાથે બાઇક અથડાતાં…