ભાવનગરમાં વડાપ્રધાનશ્રી લાખો કરોડના નવા કામોની જાહેરાતો અને ભવિષ્યના ખોટા સપનાઓ બતાવવા કરતા જુના આપેલા વચનો પરિપૂર્ણ કરે : શક્તિસિંહ ગોહિલ

વડાપ્રધાનશ્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે પરંતુ સત્ય હકીકત એ છે કે ભૂતકાળમાં ચૂંટણીઓના સમયે વારંવાર…

GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫” યોજાઈ

સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન-ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર…

ગાંધીનગર ખાતે વોટ ચોરી વિરુદ્ધ ૮ તારીખે વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે: અમિત ચાવડા

આગામી ડિસેમ્બર ૨૦૨૭ સુધી એક એક ઘર અને બુથ સુધી કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર…

સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે : આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના કિસાનો, પશુપાલકો, લધુ ઉદ્યમીઓ, દુકાનદારોનું હિત અમારા…

એઆઈસીસીએ ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી : ગુજરાત કૉંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે ૧૦૫ નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે.આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓને રાજ્યના પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ઉત્તરાખંડમાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર ,હિંમતસિંહ પટેલ,પંજાબ માં ભરતસિંહ સોલંકી,લાલજીભાઈ દેસાઈ, અમૃતજી ઠાકોર, ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, અનંતભાઈ પટેલ,ઈમરાન ખેડાવાલા,ઓડિસામાં બિમલભાઈ શાહ અને પલક વર્માને પ્રભારી ની જવાબદારી સોંપવામા આવી છે . આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ,ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે. પંજાબના કુલ २८ નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈનો સમાવેશ કરાયો હતો. ઉત્તરાખંડના ૨૬ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરને સ્થાન મળ્યું હતું. ઝારખંડના પચીસ નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડો. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલાની પસંદગી થઈ હતી. જ્યારે ઓડિશાના ૩૫ નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક માત્ર નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે,એઆઈસીસીએ જેના ભાગરૂપે…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જન્માષ્ટમીથી ચૂંટણી લડવા માગતા લડાયક નેતાઓના ફોર્મ ભરાવવામાં આવશે : AAP પ્રમુખ ઈસુદાન ગઢવી

1 મહિનામાં 5 લાખથી વધુ મિસ્ડ કોલથી લોકો AAP સાથે જોડાયા: 5000થી વધુ ભાજપ-કોંગ્રેસી હવે AAP સાથે:150થી…

સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૨ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના તમામ તાલુકાના, નગરપાલિકાના અને મહાનગરોના વોર્ડના પ્રમુખોની નિયુક્તિ માટે નિરીક્ષકો જશે, કાર્યકરો સાથે પરામર્શ કરી નિમણુંક પ્રક્રિયા કરશે : અમિત ચાવડા

આમ આદમી પાર્ટીના કચ્છના ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર…

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર,દંડક ડો. કિરીટ પટેલ,પ્રવક્તા જિગ્નેશ મેવાણી અને અનંત પટેલનની નિમણૂંક

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા  શૈલેષ પરમાર ગુજરાત વિધાનસભા કોંગ્રેસ મુખ્ય દંડક  ડૉ. કીરીટભાઈ પટેલ ગુજરાત…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો : ગુજરાતનાં લોકોના સુખ, સલામતી, સમૃદ્ધિ અને સંવૈધાનિક અધિકારોની રક્ષાના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસી વિચારધારાના વાહકો સંકલ્પબદ્ધ બન્યા

અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે…

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAPએ કરી AAP સદસ્યતા અભિયાનની શરૂઆત

  ૯૫૧૨૦૪૦૪૦૪ નંબર પર મિસ કોલ કરીને AAP ગુજરાતના સદસ્ય બનો : વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ…

અરવિંદ કેજરીવાલ કાલે અમદાવાદમાં : ૨ જુલાઈથી સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ : AAP ધારાસભ્ય મકવાણાએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં

અમદાવાદ વિસાવદરમાં યોજાયેલી ધારાસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવેલા વિજયને પગલે હવે દિલ્હીમાંથી આઉટ થનાર આ…

ગુજરાત જનસંઘની જૂની ધરતી : આજે દેશના રાજકારણમાં આમૂલ પરિવર્તન તે જનસંઘના પ્રયાસોનું પરિણામ : અખિલ ભારતીય જનસંઘના કેન્દ્રીય પદાધિકારી આચાર્ય: ડૉ. ભારત ભૂષણ પાંડે

દેશની લહેરમાં રાજનૈતિક દળ વહે તે દિવસે બધી સમસ્યા દૂર થશે : સત્તાની રાજનીતિ નથી કરતા…

કડી-વિસાવદરની ચૂંટણી અચાનક રદ્દ કરવામાં આવી, ચૂંટણીપંચે જાહેરાત કરી

        જો કે ચૂંટણી પંચના આ નિર્ણયનાં કાલે આવતી કાલે ગુજરાતમાં રાજકીય વાતાવરણ…

વડાપ્રધાનને અમદાવાદીઓએ આવકાર્યા, વડાપ્રધાને રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું : અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ,મુખ્યમંત્રી,કેન્દ્રીય મંત્રી મનોહરલાલ અને સી આર. પાટીલ…

જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો, ભાજપમાંથી રાજીનામાં આપીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

અમદાવાદ ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના…