લોકશાહી બચાવવા – સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશેઃ…
Category: Politics
ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે યોજાશે
અમદાવાદ ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત…
કોંગ્રેસ દ્વારા તારીખ ૩ થી ૧૦ ઓક્ટોબર, દરમિયાન ગુજરાતમાં ‘વોટ ચોર – ગાદી છોડ’ સહી ઝુંબેશ તથા મીસ્ડકોલ અભિયાન લોંચ કરાયું
• લોકશાહી બચાવવા, જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈમાં ગુજરાતના જાગૃત નાગરિકોને જોડવા આહ્વાન કરીએ છીએઃ…
ભાવનગરમાં વડાપ્રધાનશ્રી લાખો કરોડના નવા કામોની જાહેરાતો અને ભવિષ્યના ખોટા સપનાઓ બતાવવા કરતા જુના આપેલા વચનો પરિપૂર્ણ કરે : શક્તિસિંહ ગોહિલ
વડાપ્રધાનશ્રી ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે પરંતુ સત્ય હકીકત એ છે કે ભૂતકાળમાં ચૂંટણીઓના સમયે વારંવાર…
GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫” યોજાઈ
સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન-ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર…
ગાંધીનગર ખાતે વોટ ચોરી વિરુદ્ધ ૮ તારીખે વિધાનસભા ઘેરાવ કરવામાં આવશે: અમિત ચાવડા
આગામી ડિસેમ્બર ૨૦૨૭ સુધી એક એક ઘર અને બુથ સુધી કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર…
સ્વદેશી અને આત્મનિર્ભર ભારત વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે : આજે આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાતમાંથી મોટી ઊર્જા મળી રહી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દુનિયામાં આર્થિક સ્વાર્થની રાજનીતિ ચાલી રહી છે ત્યારે ભારતના કિસાનો, પશુપાલકો, લધુ ઉદ્યમીઓ, દુકાનદારોનું હિત અમારા…
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : જન્માષ્ટમીથી ચૂંટણી લડવા માગતા લડાયક નેતાઓના ફોર્મ ભરાવવામાં આવશે : AAP પ્રમુખ ઈસુદાન ગઢવી
1 મહિનામાં 5 લાખથી વધુ મિસ્ડ કોલથી લોકો AAP સાથે જોડાયા: 5000થી વધુ ભાજપ-કોંગ્રેસી હવે AAP સાથે:150થી…
સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ૨ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ સુધીમાં ગુજરાતના તમામ તાલુકાના, નગરપાલિકાના અને મહાનગરોના વોર્ડના પ્રમુખોની નિયુક્તિ માટે નિરીક્ષકો જશે, કાર્યકરો સાથે પરામર્શ કરી નિમણુંક પ્રક્રિયા કરશે : અમિત ચાવડા
આમ આદમી પાર્ટીના કચ્છના ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર…
ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા તરીકે શૈલેષ પરમાર,દંડક ડો. કિરીટ પટેલ,પ્રવક્તા જિગ્નેશ મેવાણી અને અનંત પટેલનની નિમણૂંક
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર ગુજરાત વિધાનસભા કોંગ્રેસ મુખ્ય દંડક ડૉ. કીરીટભાઈ પટેલ ગુજરાત…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો : ગુજરાતનાં લોકોના સુખ, સલામતી, સમૃદ્ધિ અને સંવૈધાનિક અધિકારોની રક્ષાના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસી વિચારધારાના વાહકો સંકલ્પબદ્ધ બન્યા
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે…
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAPએ કરી AAP સદસ્યતા અભિયાનની શરૂઆત
૯૫૧૨૦૪૦૪૦૪ નંબર પર મિસ કોલ કરીને AAP ગુજરાતના સદસ્ય બનો : વિસાવદર સેમિફાઇનલ, ૨૦૨૭નો ફાઇનલ…
અરવિંદ કેજરીવાલ કાલે અમદાવાદમાં : ૨ જુલાઈથી સભ્ય નોંધણી ઝુંબેશ ચાલુ : AAP ધારાસભ્ય મકવાણાએ આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાત આમ આદમી પાર્ટીનું રિમોટ કન્ટ્રોલ કમલમમાં
અમદાવાદ વિસાવદરમાં યોજાયેલી ધારાસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મેળવેલા વિજયને પગલે હવે દિલ્હીમાંથી આઉટ થનાર આ…
ગુજરાત જનસંઘની જૂની ધરતી : આજે દેશના રાજકારણમાં આમૂલ પરિવર્તન તે જનસંઘના પ્રયાસોનું પરિણામ : અખિલ ભારતીય જનસંઘના કેન્દ્રીય પદાધિકારી આચાર્ય: ડૉ. ભારત ભૂષણ પાંડે
દેશની લહેરમાં રાજનૈતિક દળ વહે તે દિવસે બધી સમસ્યા દૂર થશે : સત્તાની રાજનીતિ નથી કરતા…