પંચમહાલમાં “મનરેગા”માં ચોકીદાર જ ચોર, ૧૦૦ કરોડ કરતા વધુના ભ્રષ્ટાચાર:મનરેગા કેન્દ્ર પુરસ્કૃત યોજના, નરેન્દ્ર મોદી કેન્દ્રમાંથી વિજીલન્સ તપાસ ટીમ મોકલે: અમિત ચાવડા

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત  ચાવડા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં માટે મક્કમ ક્યારે…

દાહોદ કોંગ્રેસના પ્રમુખ અને સ્થાનીક અગ્રણીઓએ મનરેગા કૌભાંડ અંગે વડાપ્રધાનને અવગત કરવા સમય માંગ્યો : મનરેગા કૌભાંડ સામે આવ્યા બાદ કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં “વિકાસ ખોજ યાત્રા” યોજશે

દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે તાત્કાલિક અસરથી મંત્રી શ્રી બચુ ખાબડને મંત્રી મંડળ માંથી બરખાસ્ત…

ચંડોળા તળાવમાં ગરીબ પરિવારોને ફાળવવામાં આવનાર ઈ.ડબલ્યુ.એસ. આવાસો મેળવવા દર મહિને 30 હજાર રૂપિયાના બદલે ૫ હજાર રૂપિયાના હપ્તા કરવાની માંગણી કરતા શૈલેષ પરમાર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતના…

Gj 18 નાગરિક કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીના મુરતિયાઓની યાદી

GNCB BOD ELECTION માન્ય ઉમેદવારો

ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા “૨૪૦ સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે”ભારતીય સૈન્યના અપમાન બદલ ભાજપાના કોર્પોરેટરો પર ફોજદારી રાહે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો દાખલ કરવા કોંગ્રેસની માંગ

સોશિયલ મીડિયામાં ભાજપા કોર્પોરેટરની ઠટ્ઠા મશ્કરી કેટલા અંશે વ્યાજબી ?રાજકોટ ભાજપાના કોર્પોરેટર ચેતન સુરેજા બેજવાબદારીપૂર્વક કહે…

મુખ્યમંત્રીશ્રી “ગંગાજળ ઓપરેશન” પોતાના મંત્રીમંડળમાં અમલમાં મુકો : દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપો અમિત ચાવડા

તટસ્થ તપાસ માટે રાજ્ય સરકારની SIT બનાવી તપાસ કરાવો. ૧૦૦ કરોડ નહી ૨૦૦ કરોડથી વધુનો ભ્રષ્ટાચાર…

કેન્દ્રની ભાજપ સરકારે રાહુલ ગાંધીની વાતને સ્વીકારી જાતિ જનગણના કરવાની સરકારને ફરજ પડી : હિંમતસિંહ

જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ સંપૂર્ણ પારદર્શિતા સાથે થવી જોઈએ. ભાજપ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી…

મોહન ભાગવતની જાતિગત મતભેદો સમાપ્ત કરવા અપીલ, એક મંદિર, એક કૂવો, એક સ્મશાનનો મંત્ર આપ્યો

  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ ધર્મમાં જાતિના ભેદભાવનો અંત લાવવા માટે ‘એક મંદિર,…

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે AAPના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

રાજકીય, બિનરાજકીય અને ખાસ કરીને વિવિધ સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા…

કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા, પેટાચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે

ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી : શક્તિસિંહ  અમદાવાદ  આજે સવારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક…

વિશ્વમાં કોંગ્રેસે પ્રથમ વખત સંગઠન માટે આંતરિક પક્ષની ચૂંટણીઓ યોજી,ગુજરાત રાજ્યમાં યુવા કોંગ્રેસની મેમ્બરશીપની જાહેરાત,મેમ્બરશીપ ઓનલાઈન : સજ્જાદ તાંરીખ

કોઈપણ રાજકીય પક્ષે તેના કોઈપણ સંગઠન માટે આંતરિક પક્ષની ચૂંટણીઓ યોજી નથી,યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રકિયામાં 18…

અમદાવાદ: કોંગ્રેસ અધિવેશનમાં મહેમાનોને લઈ જવા લાવવાની ગાડીની વ્યવસ્થા; રેલવે સ્ટેશન એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક ઉભું કરાશે

  5 એપ્રિલ 2025 અમદાવાદ: શહેરમાં આવનારી 8 અને 9 એપ્રિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજવા…

લોકસભા અને રાજ્યસભા દ્વારા વકફ સુધારા બિલ પસાર થયા બાદ અમદાવાદમાં સિદી સૈય્યદ અલી મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ મુસ્લિમ સંગઠનોએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો

પોલીસે AIMIM નેતાઓ સહિત ડઝનબંધ વિરોધીઓની અટકાયત કરી અમદાવાદ લોકસભા અને રાજ્યસભામાં વક્ત (સુધારા) બિલ પાસ…

બાંગ્લાદેશનું ચીનને આમંત્રણ ઉત્તર પૂર્વ માટે ખતરનાક છે : કોંગ્રેસનું નિવેદન

      નવીદિલ્હી   કોંગ્રેસે સોમવારે કહ્યું કે બાંગ્લાદેશ દ્વારા ચીનને ભારતને ઘેરી લેવા આમંત્રણ…

કોંગ્રેસના શાસનમાં બનેલા વકફ કાયદાએ દેશની મજાક ઉડાવી છે : સાંસદ સીએમ મોહન યાદવ

  નવીદિલ્હી   કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સોમવારે કહ્યું કે…