લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન યોજાવાનું છે. મતદાનને હવે ગણતરીના…
Category: Politics
આ એ લોકો છે જેમણે બેલેટ પેપરના નામે મતપેટીઓ લુંટી છે, અને હવે ઈવીએમને બદનામ કરી રહ્યા છે : પીએમ મોદી
બિહારના ચૂંટણી પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટ દ્વારા ઈવીએમને લઈને કરેલી ટિપ્પણી પર…
‘કોંગ્રેસનો ઢંઢેરો કહે છે કે ‘અમે પર્સનલ લોને આગળ લઈશું, અમે કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવીશું : અમિત શાહ
ભારતીય જનતા પાર્ટી ફરી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને પ્રહારો કરી રહી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન…
કોંગ્રેસની લૂંટઃ જીવન દરમિયાન અને જીવન પછી પણ. આ લોકો મૃત્યુ પછી પણ લૂંટશે : પીએમ મોદી
બિહારમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે (26 એપ્રિલ) 33 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થઈ રહ્યું…
મેરઠમાં ભાજપ, સપા અને બસપા વચ્ચે ત્રિકોણીય મુકાબલો
ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી એક મેરઠ પર ચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બન્યો છે. ભાજપ,…
ક્ષત્રિય સમાજના મત નહીં જ મળે તેવી ગણતરી સાથે ભાજપે ચૂંટણીની નવી વ્યુહ રચના ઘડી
રાજકોટ લોકસભાન બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ…
વિદેશમાં રહેતા ભારતીયોને પીએમ મોદી પર વિશ્વાસ,..ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર…
લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો આવ્યા છે. જેઓ…
સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની બાબતમાં ભાજપ સાથે મેળાપીપણું સ્પષ્ટ દેખાઈ આવતા છ વર્ષ માટે સસ્પેન્ડ : કોંગ્રેસ શિસ્ત સમિતિ સભ્ય બાલુભાઈ પટેલ
નિલેશ કુંભાણી નાટ્યાત્મક રીતે ગાયબ થતાં અને કોઈપણ જાતનો પક્ષને ખુલાસો કરેલ નથી, જેથી પક્ષનો છ…
હું કોર્ટમાં જાઉં છું કહીને નીકળેલા નિલેશ કુંભાણી હજી સુધી ગાયબ, કોંગ્રેસ કાર્યાલયના બાંકડા પર નિલેશ કુંભાણીનું કટ આઉટ બાંધેલી હાલતમાં મળી આવ્યું…
છેલ્લા 72 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં હજી સુધી સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ…
અમે કોંગ્રેસ હાઈ કમાન્ડને ભલામણ કરી ના હોત તો સુરતના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં થઈ ચૂક્યો હોત : ડો.વસાવડા
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ રમત રમાઈ હોવાની ચર્ચા ચારેકોર…
લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોઓની નવી રણનીતિ, ચાર મહાસંમેલન યોજાશે, ક્યાં વાંચો
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે.…
BJPના ટોચના નેતૃત્વએ વરુણ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી લડવા અંગે વાત કરી
રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી…
વડાપ્રધાન ગુજરાતના જૂનાગઢમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 1 મેથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રચારની શરૂઆત…
નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલમાં લોકસભા ચૂંટણીની રેલીમાં ભાષણ આપતી વખતે બેહોશ થઈ ગયા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી બુધવારે મહારાષ્ટ્રના…
કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા ફરકાવિશું, ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરશે : કરણસિંહ ચાવડા
લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી…