સુરતના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાની બાબતમાં ભાજપ સાથે મેળાપીપણું સ્પષ્ટ દેખાઈ આવતા છ વર્ષ માટે સસ્પેન્ડ : કોંગ્રેસ શિસ્ત સમિતિ સભ્ય બાલુભાઈ પટેલ

નિલેશ કુંભાણી નાટ્યાત્મક રીતે ગાયબ થતાં અને કોઈપણ જાતનો પક્ષને ખુલાસો કરેલ નથી, જેથી પક્ષનો છ…

હું કોર્ટમાં જાઉં છું કહીને નીકળેલા નિલેશ કુંભાણી હજી સુધી ગાયબ, કોંગ્રેસ કાર્યાલયના બાંકડા પર નિલેશ કુંભાણીનું કટ આઉટ બાંધેલી હાલતમાં મળી આવ્યું…

છેલ્લા 72 કલાકથી વધુ સમય વીતી ગયા છતાં હજી સુધી સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગાયબ…

અમે કોંગ્રેસ હાઈ કમાન્ડને ભલામણ કરી ના હોત તો સુરતના કુંભાણી જેવો જ કાંડ રાજકોટમાં થઈ ચૂક્યો હોત : ડો.વસાવડા

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા પાછળ કોઈને કોઈ રમત રમાઈ હોવાની ચર્ચા ચારેકોર…

લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોઓની નવી રણનીતિ, ચાર મહાસંમેલન યોજાશે, ક્યાં વાંચો

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે.…

BJPના ટોચના નેતૃત્વએ વરુણ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી લડવા અંગે વાત કરી

રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી…

વડાપ્રધાન ગુજરાતના જૂનાગઢમાં પ્રથમ જાહેરસભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 1 મેથી તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રચારની શરૂઆત…

નીતિન ગડકરી મહારાષ્ટ્રના યવતમાલમાં લોકસભા ચૂંટણીની રેલીમાં ભાષણ આપતી વખતે બેહોશ થઈ ગયા

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી બુધવારે મહારાષ્ટ્રના…

કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા ફરકાવિશું, ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ ગામેગામ ફરશે : કરણસિંહ ચાવડા

લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે નારાજ બનેલો ક્ષત્રિય સમાજ હવે લડી…

કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય, મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે: નીતિન પટેલ

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે. મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના…

ઓછા દિવસોમાં વધુ પ્રચાર, 1લી મે થી વડાપ્રધાન તો 27 એપ્રિલથી શાહ ગજવશે સભા…

ગુજરાતની લોકસભા બેઠકો પર સાતમી મેના રોજ મતદાન થવાનું છે અને તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ…

પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે

લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26…

પુરુષોતમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા. જ્યાં તેઓએ રવાપર ચોકડી…

કોઈપણ નિવેદન આપી માફી માંગવાનો ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત્, હવે કિરીટ પટેલે બફાટ કર્યો…

રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો, ત્યારે…

ભાજપના બિન હરીફ ચૂંટાયેલા ઉમેદવાર મુકેશ દલાલ,કેટલાં કરોડનાં આસામી, અને શું વ્યવસાય છે,,..જાણો વિગત..

ગુજરાતમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ બન્યા છે. આ બેઠક પરથી રવિવારે…