જુઓ વિડીયો,; પ્રજાનાં પ્રશ્ને નેતાઓ શું આવે,….. રાજા મહારાજાઓએ રજવાડાં છોડ્યા છે,પણ સાચી માનવતા તો તેની જ છે…

આ સાથેના વીડિયોમાં કોઈ સાંસદ કે વિધાયક નથી પરંતુ વાંકાનેરના રાજકુમારી અને વડોદરાના નામદાર મહારાણી રાધિકા…

રોડ-રસ્તા, પાણી, સિંચાઈ, વીજળીને લગતી લોકસમસ્યાઓને ઝડપભેર ઉકેલવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

*કામરેજ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને એક સપ્તાહમાં યુદ્ધના ધોરણે પૂરવાની સૂચના…

લુણાવાડા આર.ટી.એસ. શાખામાં આઉટ સોર્સ કંપનીનાં ઓપરેટરે બનાવટી સહી કરી હુકમ કરતા ખળભળાટ

મહીસાગર જીલ્લાનાં લુણાવાડા આર.ટી.એસ. શાખામાં આઉટ સોર્સ કંપનીનાં ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કર્યો હોવાની…

પૂરના પાણી ઓસર્યા બાદ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા

જામનગરમાં ગયા અઠવાડીયે વરસેલી મેઘકહેરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર શહેરમાં વરસેલા…

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ : દુબઈના બુકી દીપક ઠક્કરની ધરપકડ, સાડા પાંચ મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દુબઈના બુકી દીપક…

ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કરાયા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમમાં ઉત્તરાધિકારીના વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો…

ગુજરાતના 3500 થી વધુ રેસિડેન્ટ ડોકટરો સોમવારથી હડતાળ પર ઊતરશે

કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઊતરેલા રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો વધુ એકવાર હડતાલ…

સ્ટેટ લિટીગેશન પોલિસીમાં ફેરફાર, સચિવાલયના વિભાગો સિવાયની કચેરીઓને લાગુ પડશે

રાજ્ય સરકારને લગતા સંખ્યાબંધ કેસો કોર્ટોમાં ચાલી રહ્યા છે ત્યારે કેસો સંબંધિત ચોક્કસ મુદ્દાઓ અંગે નિર્ણય…

નર્મદા મેઇન કેનાલમાંથી માટી-કાદવ મિશ્રિત ડહોળા પાણી આવતાં શુદ્ધ કરીને પીવા લોકોને અપીલ કરાઈ

ચોમાસાની મોસમમાં નર્મદા મેઇન કેનાલમાં માટી-કાદવ મિશ્રિત ડહોળા પાણી વહેવાનાં શરૂ થાય છે, જેને શુદ્ધ કરવામાં…

વડોદરા ને પુરપાટ વાગે દોડતું કરવા ત્રણ દિવસથી હર્ષ સંઘવીના ધામા, પ્રજાના રોષના ધજાગરાથી ગૃહમંત્રીના ઉજાગરા, વડોદરાને દોડતું કર્યું

અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ એ અગાઉ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું, જેના કારણે…

અમદાવાદમાં મિત્રએ જ મિત્રની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધી બ્લેકમેઇલ કરી

નિકોલમાં રહેતી પરિણીતાને બ્લેકમેઇલ કરીને અને ધાક ધમકી આપીને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યોનો કિસ્સો સામે આવ્યો…

વિજય સુંવાળાએ રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે તેથી તે માફીને લાયક નથી : સરપંચ ભરત દેસાઈ

લોકગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા હવે તેમના ગીતો કરતા વધારે તેમના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા…

હાલો…. હાલો….મેળો કરવા, આગામી 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે તરણેતરનો મેળો

સુરેન્દ્રનગરમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો દર વર્ષે યોજાય છે. મેળાને લઈ જીલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક…

એક રાત નહીં પરંતુ રાતો રાત જાગશુ પણ વડોદરાને જલ્દી ઉભુ કરીશું : હર્ષ સંઘવી

પૂરના કારણે વડોદરામાં ભારે તારાજી સર્જાઇ છે. લોકો બેઘર બન્યા છે તો કેટલાક લોકોની ઘરવકરીનો સામાન…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવશે, ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાત આવશે. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ હોઇ તેઓ ગુજરાત…