ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1,18 લાખ હેક્ટરમાં 2019-20માં…
Category: Gujarat
ગુજરાત સરકારમાં 2012થી 2022 સુધીમાં આટલા સરકારી કર્મચારી નિવૃત થશે?
ગુજરાત સરકાર માં મેનપાવર ક્રાઇસિસ શરૂ થઈ ચૂકી છે. ચાલુ વર્ષના અંતે 17500 અને 2021 તેમજ…
ગુજરાતનાં પૂર્વ સાંસદ તથા MLA રહેલા પીઢ નેતાનું અવસાન
ગુજરાતમાં 5 વખત MLA રહેલા અને એક વખત સાંસદ તરીકે ચૂંટાયેલા તથા કેબિનેટ મંત્રી જેવા હોદ્દાપર…
ભાજપના પ્રદેશ પ્રમુખ CRપાટીલ, મીડિયા ઇન્ચાર્જ ભરત પંડ્યાનો રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી
ભજપના પ્રદેશપ્રમુખ CR પાટીલ ધ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રવાસ ખેડયો હતો, ત્યારે આ પ્રવાસમાં પ્રદેશ પ્રમુખ…
ગુજરાત સરકારમાં 2022 ના અંતમાં 50 હજાર જગ્યાઓ ખાલી પડશે
૨૦૨૦ના અંતે ગુજરાતમાં ૧૭૫૦૦ અને ૨૦૨૧માં ૧૮૫૦૦ કર્મચારી નિવૃત્ત થશે, ખાલી જગ્યાઓ સામે પ્રતિવર્ષ માત્ર ૧૦…
રાજયમાં આ જીલ્લામાં કોરોનાથી મૃત્યુ પામનારનું ડેડબોડીનું PM કરતાં આ ખુલાસા સામે આવ્યા
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં…
ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ
ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગૃપ-કોન્સોર્રીયમ-(ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેકટ…
રાજ્યના નાગરિકોમાં કોરોના ટેસ્ટ માટે જનજાગૃતિ લાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં સામે ચાલીને કોરોના ટેસ્ટ કરાવ્યો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપિલ…
રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી આર.સી.ફળદૂ
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી…
ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગની નારી શક્તિના કૌશલ્ય-સપના સાકાર કરી આત્મનિર્ભર થવાની દિશા ખોલતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી માતા…
ગુજરાતની મહિલા શકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર ખોલી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
રાજ્યના 1 લાખ મહિલા જૂથની કુલ 10 લાખ માતા-બહેનોને મળશે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ કુલ…
ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના આધારે ઇન્ડસ્ટ્રીયલ ઇકો સિસ્ટમ- ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ કરવા પ્રાધાન્ય આપ્યું છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે સાતત્યપૂર્ણ ઔદ્યોગિક વિકાસ માટે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢ…
રાજયની તમામ યુનિવર્સિટીઓ “નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની” રચના કરે – શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા
શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી…
જમીનની સપાટીથી સરેરાશ ૧૮ મીટર ભુગર્ભમાં ખાસ પ્રકારની ઇજેનેરી કૌશલ્ય ધરાવતી આ ટનલ ભારતીય ઇજનેરો અને કંપનીઓ દ્વારા તૈયાર કરાઇ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ પૈકી ૬.૫ કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર – સાબરમતી નદી…
ગુજરાતને ઉત્તમ જળ વ્યવસ્થાપનથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ.…