રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગુરુદક્ષિણા, મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાના સંકલ્પ લેવડાવ્યા

“હું ગવર્નર પછી છું, પહેલાં ખેડૂત છું.” રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, “મેં રાસાયણિક ખેતી…

અમદાવાદના સાયન્સ સિટી ખાતે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ ઇન્ડિયા 2023નું આયોજન

મત્સ્યપાલન અને મત્સ્યપાલકો તથા અન્ય હિતધારકોનાં પ્રદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવા તથા મત્સ્યપાલન ક્ષેત્રનાં સ્થાયી અને…

ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, પહેલાં એ તો જુઓ કે ચેક ડેમ બનાવવાંની જગ્યા છે કે નહીં..

રાજ્યમાં મોટા ચેકડેમ બનાવવાની જગ્યા બચી નથી ત્યારે રાજ્યનું ઇરીગેશન વિભાગ ખેડૂતોને ટપક પદ્ધતિ અને સ્પ્રિંગલિંગ…

રાસાયણિક કૃષિ પેદાશથી જમીન, પાણી અને હવા દુષિત બને છે, લોકોના આરોગ્યને જોખમ : રાજ્યપાલ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ…

શહેરમાં કોનોકાર્પસના રોપા ઉછેરના નાગરિકોને શરદી ઉધરસ અસ્થમા એલર્જી જેવા રોગો થવાની શક્યતા વાંચો વિગતવાર

ગુજરાત રાજયમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસના ઉછેરનો વ્યાપ વધી રહેલ છે. સંશોધન અહેવાલો મુજબ આ પ્રજાતિના પર્યાવરણ…

જીરું લેવા જાઓ તો ધ્યાન રાખજો, કોઈ નકલી ના પધરાવી દે, વાંચો ક્યું અસલી, ક્યું નકલી…

જીરું દરેક લોકોના રસોડામાં હોય છે. જીરું રસોઇનો સ્વાદ તો વઘારે છે અને સાથે-સાથે વજન ઉતારવા…

ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ (ઉત્તેજન અને સરલીકરણ) સુધારા વિધયક- 2023 ની જોગવાઈઓના કારણે રાજ્યમાં ૫૦% એ.પી.એમ.સી. બંધ થઈ જશે : અર્જુન મોઢવાડિયા

બિલમાં રૂપિયા ૫૦,૦૦૦ આવક કરી આપતા વેપારીઓને મતદાર બનાવાની જોગવાઈ છે, આ મર્યાદા નાની એ.પી.એમ.સી. માં…

વરસાદ ન પડવાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવે:ખેડૂતોનો…

2019 નો અંશતઃ પાકવિમાને લઈને ભાજપ સરકાર તાત્કાલિક ખુલાસો કરે : 2019 ના પાકવીમાને લઈને કિસાન કોંગ્રેસના ભાજપ સરકારને કેટલાક સવાલ

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા કઈ કઈ કંપનીઓ 2019 નો પાકવિમો ચૂકવી રહી છે ?…

હવે પાણીની બોટલ ઘા ના કરી દેતા, ધાણા ઉગાડવામાં કામ આવશે

 ધાણાનો ઉપયોગ વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. બજારમાંથી કોથમીર ખરીદવાને બદલે તેને ઘરે ઉગાડીને ખાવામાં…

ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય “સહાયપાત્ર વિસ્તારની મર્યાદા…

ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાને લઇ કાંટાળા તારની વાડ કરવાની યોજનાને રાજ્ય સરકારે વધુ સરળ બનાવી

ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ…

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી અપાશે

રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા…

ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયોની ખરીદી પર મળશે

ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલન આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામીણ ગાય…

ભરૂચ ખાતે રાજ્યપાલશ્રીના હસ્તે ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનો શુભારંભ

કેળની ખેતી કરતા ખેડૂતો માટે કેળના અવશેષોનો નિકાલ કરવા માટેની સમસ્યાને આવકવૃદ્ધિની સંભાવનામાં બદલવાનું કામ ગુજકોમાસોલના…