ખેડૂતોનાં ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ નિર્ણય…

બિપરજોય વાવાઝોડામાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય અને તેનાથી વધુને ગમે તેટલું નુકશાન થયું હોવા છતાં સહાયથી વંચિત રાખવાનો નિર્ણય કેમ ?:ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા

સર્વે કરીને યાદી તૈયાર કરવામાં આવી પરંતુ જમીન ધોવાણનું નુકશાન થયું છતાં સરકાર સહાય આપતી નથી…

ગામડાઓને ટકાવી રાખવામાં ખેતીની મહત્વની ભુમિકા પરંતુ સરકારમાં ખેતી અને ખેડુતોની અવગણના, જેના કારણે ખેડુતો પીડાઈ રહ્યા છે :  અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ખેડુતોને વચન અપાયુ હતું કે વર્ષ ૨૦૨૨ સુધી આવક બમણી કરાશે, પરંતુ…

કેન્દ્રમા ઇન્ડીયા ગઠબંધનની સરકારને ખેડુતો અને જનતાના આશીર્વાદ મળશે તો તમામ પાક માટે MSP નો કાયદો બનશે : રાહુલ ગાંધી

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ ૨૦૧૪ મા લોક્સભાની ચુંટણીમા મત મેળવવા ખેડુતોને આપેલા MSP ના વાયદા…

નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં હવે સરળતા થશે 

જમ્મુ-કાશ્મિરના વિકાસમાં જય જવાન-જય કિસાન સૂત્ર સાર્થક,સૌંદર્ય જ્યા ખીલ્યું છે ત્યાં સહકાર થી વિકાસના દ્વાર ખુલશે,રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે દિલીપ સંઘાણી ખેતી-ખેડૂતના વિકાસમાં સહકારનો સહયોગ

નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ, ઈકો અને ગુજકોમાસોલના ચેરમેન  દિલીપ સંઘાણી અમદાવાદ નેશનલ કો-ઓપરેટીવ…

મોદી સરકારમા કેન્દ્રીય બજેટમા ફાળવતા રૂપિયાના મોટા આંકડા અને ભાજપા નેતાઓના વચનો અને દાવા પોકળ સાબિત : કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ કેન્દ્રીય બજેટમા સતત ઘટતુ કૃષિ બજેટ, ૨૦૨૧-૨૨મા કુલ બજેટના ૩.૭૮…

મહાત્મા ફૂલે કૃષિ વિધાપીઠ-મહારાષ્ટ્ર ખાતે ભા૨તીય કૃષક સમાજ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનમાં N.C.U.I.અને ઈફકોના ચેરમેન  દિલીપ સંઘાણીને “કૃષિ અને સહકારીતા રત્ન” એવોર્ડથી સન્માનિત કર્યા

દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને રસાયણ મૂક્ત બનશે એટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ…

ગાંધીનગર મનપા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મફતમાં આપશે ગાય, વાછરડું અને બળદ

ગુજરાતમાં રખડતા ઢોર એક વિકટ મુદ્દો બનતો જઈ રહ્યો છે, ત્યારે રખડતા ઢોરની સમસ્યા નિવારવા માટે…

ભાજપ સરકારે રખડતા જાનવરોના ત્રાસથી ખેડૂતોને મુક્તિ અપાવવા માટે જે વાડ બનાવવાની યોજના જાહેર કરી છે એ પ્રમાણે તેના પર અમલ થવો શક્ય નથી: સાગર રબારી

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી ગુજરાત સરકાર યોજનાઓને નામે ખેડૂતોને છેતરવાનું બંધ કરે: સાગર…

હવે પશુપાલન, મરઘાં ઉછેર અને ડેરીના કામકાજથી થતી કમાણી પણ કરના દાયરામાં, પછી તમે ગામડાંમાં રહો કે શહેરમાં…

પશુપાલન, મરઘાં ઉછેર અને ડેરી વ્યવસાયોમાંથી થતી કમાણી પણ કરના દાયરામાં આવે છે. જો તમે આવી…

ગુજરાતના ખેડૂતો ખેતર ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાયની યોજનાનો લાભ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

અમદાવાદ અને જૂનાગઢ ઝોનમાં આવતા જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૮ ડિસેમ્બરથી ખુલ્લું મૂકાશે મહેસાણા…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગુરુદક્ષિણા, મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાના સંકલ્પ લેવડાવ્યા

“હું ગવર્નર પછી છું, પહેલાં ખેડૂત છું.” રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, “મેં રાસાયણિક ખેતી…

અમદાવાદના સાયન્સ સિટી ખાતે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ ઇન્ડિયા 2023નું આયોજન

મત્સ્યપાલન અને મત્સ્યપાલકો તથા અન્ય હિતધારકોનાં પ્રદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવા તથા મત્સ્યપાલન ક્ષેત્રનાં સ્થાયી અને…

ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, પહેલાં એ તો જુઓ કે ચેક ડેમ બનાવવાંની જગ્યા છે કે નહીં..

રાજ્યમાં મોટા ચેકડેમ બનાવવાની જગ્યા બચી નથી ત્યારે રાજ્યનું ઇરીગેશન વિભાગ ખેડૂતોને ટપક પદ્ધતિ અને સ્પ્રિંગલિંગ…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com