સુરેન્દ્રનગરના હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5930 રહ્યા

સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે. તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે…

GCCI એગ્રીકલ્ચર કમિટી તેમજ બંસીગીર ગૌશાળા દ્વારા સંયુક્ત રીતે “ગો-કૃપા-ગો-આધારિત કૃષિ” પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ તેમજ પ્રેરણાદાયી ખેડૂતોના સન્માન સમારોહનું આયોજન

અમદાવાદ GCCI એગ્રિકલયર કમિટી તેમજ બંસી ગીર ગૌશાળા દ્વારા સંયુક્ત રીતે મંગળવાર તારીખ 10મી ડિસેમ્બર, 2024…

ખેતીની જમીન ખરીદી શકતા નથી તેઓને હવે ફકત ખેતી બાગાયતનાં હેતુ માટે જ ખેતીની જમીન ખરીદવા છુટ અપાશે

ગુજરાતને ઔદ્યોગીકની સાતે કૃષિ સમૃદ્ધ રાજય બનાવવા માટે રાજય સરકાર એક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી…

ભારતને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવવા માટે પશુપાલન ક્ષેત્રનું યોગદાન મહત્વનું બની રહેશે : કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી

રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પશુપાલન અને…

સરહદના સંત્રી ડૉ. શિવાજી ડોલે બન્યા કૃષિના ઋષિ,કૃષિની કાયાપલટ કરી રહેલા પૂર્વ સૈનિક ડૉ. શિવાજી ડોલે,આધુનિક કૃષિના ઋષિ ડૉ. શિવાજી અને તેમની સંસ્થાના યોગદાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં બિરદાવ્યું

એક્સ આર્મીમેનથી એગ્રિકલ્ચરલ આંત્રપ્રેન્યોર સુધીની સફળ યાત્રા કરનારા ડૉ. શિવાજી ડોલેએ ‘જય જવાન, જય કિસાન, જય…

એપ્લીકેશનના માધ્યમથી ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરાશે, સર્વેનું વેરિફિકેશન ગ્રામસેવક દ્વારા કરવામાં આવશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ…

‘રીંગણા વાવવાનો ખર્ચ ઠીંગણો અને આવક કદાવર ’તેલાવના અકબરભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા રીંગણી પકવી માત્ર બે વિઘામાંથી વર્ષે ૬ લાખ કમાય છે

લેખ : હિમાંશુ ઉપાધ્યાય  પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ બાકીની ૧૦ વીઘા જમીનમાં પણ પ્રાકૃતિક ખેતી દ્વારા…

MSP, કૃષિ વિષયક યોજનાઓ, કૃષિ પાકની ટેકાના ભાવે ખરીદી, PM કિસાન સન્માન નિધી યોજના કે સિંચાઇના પાણી બાબતે સંસદમા ભાજપા સરકારના મંત્રીઓ સત્યથી વેગળી અને અધુરી માહીતી મુકી: કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ PM કિસાન સન્માન નિધી યોજના દેશના ૧૪.૬૪ કરોડ ખેડુતો માટેની…

રાજ્યના ધરતીપુત્રોને ગુણવત્તાયુક્ત ખાતર-બિયારણ-દવા મળે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના સ્પષ્ટ દિશા-નિર્દેશો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોને બિયારણ, ખાતર અને દવા ગુણવત્તાયુક્ત મળે તે સુનિશ્ચિત કરવા રાજ્યના…

ખેડૂતોનાં ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો છે. આ નિર્ણય…

બિપરજોય વાવાઝોડામાં માત્ર બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને સહાય અને તેનાથી વધુને ગમે તેટલું નુકશાન થયું હોવા છતાં સહાયથી વંચિત રાખવાનો નિર્ણય કેમ ?:ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા

સર્વે કરીને યાદી તૈયાર કરવામાં આવી પરંતુ જમીન ધોવાણનું નુકશાન થયું છતાં સરકાર સહાય આપતી નથી…

ગામડાઓને ટકાવી રાખવામાં ખેતીની મહત્વની ભુમિકા પરંતુ સરકારમાં ખેતી અને ખેડુતોની અવગણના, જેના કારણે ખેડુતો પીડાઈ રહ્યા છે :  અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ખેડુતોને વચન અપાયુ હતું કે વર્ષ ૨૦૨૨ સુધી આવક બમણી કરાશે, પરંતુ…

કેન્દ્રમા ઇન્ડીયા ગઠબંધનની સરકારને ખેડુતો અને જનતાના આશીર્વાદ મળશે તો તમામ પાક માટે MSP નો કાયદો બનશે : રાહુલ ગાંધી

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ ૨૦૧૪ મા લોક્સભાની ચુંટણીમા મત મેળવવા ખેડુતોને આપેલા MSP ના વાયદા…

નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા પધ્ધતિમાં હવે સરળતા થશે 

જમ્મુ-કાશ્મિરના વિકાસમાં જય જવાન-જય કિસાન સૂત્ર સાર્થક,સૌંદર્ય જ્યા ખીલ્યું છે ત્યાં સહકાર થી વિકાસના દ્વાર ખુલશે,રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે દિલીપ સંઘાણી ખેતી-ખેડૂતના વિકાસમાં સહકારનો સહયોગ

નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના પ્રમુખ, ઈકો અને ગુજકોમાસોલના ચેરમેન  દિલીપ સંઘાણી અમદાવાદ નેશનલ કો-ઓપરેટીવ…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.