સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજાહક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરવાનો નિર્ણય કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી…

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ધ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોને લાખો રૂપિયાની પાણી ચોરીના દંડની નોટિસો મળી : સાગર રબારી

જે નોટિસો અપાઈ છે તે ખેડૂતના નામે અહીં કોઇ જમીન જ નથી, ખોટી ફરિયાદો દાખલ કરવા…

યુરિયા ખાતર અને અતિવૃષ્ટિને લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રી કૃષિમંત્રીને લખ્યો પત્ર

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા રાજ્યમાં તાત્કાલિક યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવે :  બીપોરજોય…

આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ : અમદાવાદમાં ૭,૦૦૦ હેક્ટરમાં ચેરનું વાવેતર થયું , વર્ષ ૨૦૨૩ – ૨૦૨૪માં ૫૦ હેક્ટરમાં ચેરનું વાવેતર કરાશે

આલેખન : ગોપાલ મહેતા – પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ અમદાવાદના ધોલેરા તાલુકામાં વન વિભાગ દ્વારા વર્ષ…

સરકારી અહેવાલ મુજબ 100% ભૂલ વાળા જિલ્લાને જ 100% એક્યુરસી કામગીરીનો “ભૂમિ સન્માન” એવોર્ડ !?? : ગુજરાત પ્રદેશ કિસાન સેલના ચેરમેન પાલ આંબલીયા

ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની માંગ છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજીના આધારે સુધારો…

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ તા.૧૪ મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં એક દિવસીય મેગા કોન્સ્લેવ “FPOs થ્રુ સ્ટ્રેન્થનિંગ PACS” નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ તા. ૧૪ મી જુલાઈ, ૨૦૨૩ ના રોજ નવી…

ગોધરા વન વિભાગની પહેલ, પાવાગઢ ખાતે અંદાજે ૪૦ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી સાત જાતના વૃક્ષોના બીજનો છંટકાવ

રાજ્ય સરકારશ્રીના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ…

જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત નર્મદા નેનો યુરિયાનું લોન્ચીંગ કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

વડાપ્રઘાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને યુરિયા ખાતરની આયાત ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનાના હેતુથી…

હવે શાકભાજી ભૂલી જાવ, કઠોળ ખાવાં માંડો, ભાવ ભડકે બળે છે…..

અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને…

ગળસૂંઢા પશુરોગ સામે રક્ષણ આપતી રસીની પ્રથમ બેચનું પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કર્યુ લોકાર્પણ

ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ…

આગામી દિવસોમાં બિપરજોય વાવાઝોડાની  આગાહીને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન

ઊભા પાકમાંથી પાણીનો નિકાલ કરવા, પિયત કે યુરિયા ખાતર ન આપવા, ખેત પેદાશ સુરક્ષિત રાખવા સહિતની…

મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારની બોગસ બિયારણ વેચનાર બીજ બુટલેગરોને ઓછામા ઓછી 10 વર્ષની સજાની જાહેરાત : કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ 

ગુજરાતના કૃષિમંત્રી બીજ બુટલેગરોને આજીવન કેદની સજાની જોગવાઈ માટે કાયદો લાવવાની જાહેરાત કરે : મનહર પટેલ…

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી ને લખ્યો પત્ર :ખેડૂતોને પાક વીમા કવચ આપવા તેમજ વર્ષ 2020-21 નું ઉઘરાવેલ પાક વીમા પ્રીમિયમ પરત આપવા માંગ  

ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા વર્ષ 2020-21 થી આજ સુધી પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ થઈ…

‘ફાલસાની ખેતી – વેલ્યુ એડીશન , ફાલસાનો પલ્પ,આવકનો જમ્પ : વાંચ ગામના અમિતભાઈએ ફાલસાની ખેતી અને તેના પલ્પના વેચાણ થકી બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશમાં નવો ચીલો ચાતર્યો

બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા ફાલસા, પપૈયા અને આમળાંની નફાકારક બાગાયતી ખેતી કરતા અમિતભાઈ ખેડૂતોને…

માંડલ તાલુકાના શિક્ષક મેહુલભાઇએ પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો

પ્રાકૃતિક ખેતી થકી ૯ થી ૧૦ વીધા જમીનમાં વાર્ષિક રૂપિયા ૬ લાખનો ચોખ્ખો નફો કમાતા થયા…