ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની માંગ છે કે જમીન માપણીમાં ભૂલ સુધારણા અરજીના આધારે સુધારો…
Category: AGRICULTURE
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ તા.૧૪ મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં એક દિવસીય મેગા કોન્સ્લેવ “FPOs થ્રુ સ્ટ્રેન્થનિંગ PACS” નું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ તા. ૧૪ મી જુલાઈ, ૨૦૨૩ ના રોજ નવી…
ગોધરા વન વિભાગની પહેલ, પાવાગઢ ખાતે અંદાજે ૪૦ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી સાત જાતના વૃક્ષોના બીજનો છંટકાવ
રાજ્ય સરકારશ્રીના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ…
જી.એન.એફ.સી. દ્વારા નિર્મિત નર્મદા નેનો યુરિયાનું લોન્ચીંગ કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ
વડાપ્રઘાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને યુરિયા ખાતરની આયાત ઘટાડીને બહુમૂલ્ય વિદેશી હુંડિયામણ બચાવવાનાના હેતુથી…
હવે શાકભાજી ભૂલી જાવ, કઠોળ ખાવાં માંડો, ભાવ ભડકે બળે છે…..
અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને…
ગળસૂંઢા પશુરોગ સામે રક્ષણ આપતી રસીની પ્રથમ બેચનું પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કર્યુ લોકાર્પણ
ગાંધીનગર ખાતેથી પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ જૈવિક સંસ્થા દ્વારા જી.એમ.પી.ના આધુનિક ધારાધોરણો મુજબ…
આગામી દિવસોમાં બિપરજોય વાવાઝોડાની આગાહીને ધ્યાને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શન
ઊભા પાકમાંથી પાણીનો નિકાલ કરવા, પિયત કે યુરિયા ખાતર ન આપવા, ખેત પેદાશ સુરક્ષિત રાખવા સહિતની…
મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારની બોગસ બિયારણ વેચનાર બીજ બુટલેગરોને ઓછામા ઓછી 10 વર્ષની સજાની જાહેરાત : કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ
ગુજરાતના કૃષિમંત્રી બીજ બુટલેગરોને આજીવન કેદની સજાની જોગવાઈ માટે કાયદો લાવવાની જાહેરાત કરે : મનહર પટેલ…
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રી ને લખ્યો પત્ર :ખેડૂતોને પાક વીમા કવચ આપવા તેમજ વર્ષ 2020-21 નું ઉઘરાવેલ પાક વીમા પ્રીમિયમ પરત આપવા માંગ
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા વર્ષ 2020-21 થી આજ સુધી પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ થઈ…
‘ફાલસાની ખેતી – વેલ્યુ એડીશન , ફાલસાનો પલ્પ,આવકનો જમ્પ : વાંચ ગામના અમિતભાઈએ ફાલસાની ખેતી અને તેના પલ્પના વેચાણ થકી બાગાયતી પાકોના કોમર્શિયલાઈઝેશમાં નવો ચીલો ચાતર્યો
બાગાયત વિભાગના માર્ગદર્શન અને સહાય દ્વારા ફાલસા, પપૈયા અને આમળાંની નફાકારક બાગાયતી ખેતી કરતા અમિતભાઈ ખેડૂતોને…
માંડલ તાલુકાના શિક્ષક મેહુલભાઇએ પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો
પ્રાકૃતિક ખેતી થકી ૯ થી ૧૦ વીધા જમીનમાં વાર્ષિક રૂપિયા ૬ લાખનો ચોખ્ખો નફો કમાતા થયા…
આઝાદી બાદ પ્રથમવાર ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામના ગ્રામજનોને મળી ‘નલ સે જલ’ની ભેટ
અહેવાલ : પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ મહાદેવપુરા ગામનાં કુલ ૫૧૦ ઘરોમાં નળ કનેકશન આપવામાં…
ગુજરાતમા અનઅધિકૃત રીતે BT કપાસ બીજના લાખો પેકેટનુ વેચાણથી લાખો ખેડુતોને કરોડો રુપિયાનુ નુકશાન છતાં સરકાર અટકાવી શકી નથી: કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ
રાજ્ય સરકારનુ ખેતીવાડી ખાતુ ખેડુતો સાવધ રહે તેવી કોઇ માર્ગદર્શિકા કે ખેડુત જાગૃતિ અભિયાન શરુ કરે…
ભુતકાળમા નકલી બીટી કપાસ બીજ પકડાયેલ કંપનીના ઉત્પાદકોના નામની જાહેર પ્રસિદ્ધિ ખેડુતોના હિતમા કરવામા આવે : મનહર પટેલ
ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ…
ગુજરાતના ખેડૂતોને વળતરમાં શું ? ખાનગી ઉદ્યોગોને વીજળીના ભાવમાં સરેરાશ ૨૦૨૧ની સરખામણીમાં 32% વધારો ? : સાગર રબારી
આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી અમદાવાદ આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી દ્વારા…