સિમ બદલાશે કે ફોન, પૈસા ચોરવા અશક્યા……. સુરક્ષા માટે RBIએ તૈયાર કર્યો માસ્ટરપ્લાન

  જે સમાચાર અમે તમને જણાવવાના છીએ, તે વાંચીને તમારું દિલ ખુશ થઈ જશે ડિજિટલ લેવડ-દેવડની…

ઉતરપ્રદેશમાં 48 કલાકમાં 20 એનકાઉન્ટર, સરકારનું ઓપરેશન `લંગડા’ અને ‘ખલ્લાસ’ સફળ રહ્યું

    મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર, ઉત્તર પ્રદેશ પોલીસે એક મોટું ઓપરેશન મેરઠથી મુઝફ્ફરનગર સુધી…

મોદીના નેતૃત્વમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.…

‘મેરા દેશ પહેલે’ શોનું ગુજરાતમાં પ્રથમ મંચન 10 ઓક્ટોબરે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં યોજાશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા પરિવર્તનની ગાથાને રજૂ કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ…

બે કંપનીનાં સિરપ ગુજરાતમાંથી પરત ખેંચવા આદેશ

  મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ…

ઇઝરાયલી ઉદ્યોગપતિએ પુત્રીઓની કસ્ટડી માંગી; સુપ્રીમ કોર્ટે કહ્યું-, “પરિવાર ગુફામાં, તમે ગોવામાં કેમ હતા?”

સુપ્રીમ કોર્ટે સોમવારે ગોવામાં રહેતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિને ઠપકો આપ્યો હતો. કોર્ટે તેમને પૂછ્યું હતું કે…

એર ઇન્ડિયાની કોલંબો-ચેન્નઈ ફ્લાઇટના એન્જિન સાથે પક્ષી અથડાયું

    મંગળવારે એર ઇન્ડિયાની કોલંબો-ચેન્નઈ ફ્લાઇટના એન્જિન પર પક્ષી અથડાવાથી નુકસાન થયું હતું. સલામતીના કારણોસર…

હરિયાણા પોલીસના ADGPએ આત્મહત્યા કરી, આત્મહત્યા શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી

  હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત…

એર ઇન્ડિયા ફ્લાઇટની બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયુ, બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત

  પંજાબના અમૃતસરથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ AI117, એક…

જ્ઞાનેશ કુમારે રવિવારે પટનામાં બિહાર ચૂંટણીની તૈયારીઓ અંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી, કહ્યું, ‘SIR બિહારમાં સંપૂર્ણ રીતે સફળ રહ્યું

  મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે રવિવારે પટનામાં બિહાર ચૂંટણીની તૈયારીઓ અંગે એક પ્રેસ કોન્ફરન્સ…

પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓના મદદગાર મોહમ્મદ યુસુફ કટારીએ અનેક ખુલાસા કર્યા

  પહેલગામ હુમલો કરનારા આતંકવાદીઓના મદદગાર મોહમ્મદ યુસુફ કટારીએ અનેક ખુલાસા કર્યા છે. જમ્મુ અને કાશ્મીર…

હિમાચલના ઊંચા શિખરો પર બરફવર્ષા, મનાલીમાં પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો

  હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં નવેસરથી બરફવર્ષા ચાલુ છે. લાહૌલ-સ્પિતિ અને કુલ્લુ પછી, આજે સવારે 4…

જયપુરની SMS હોસ્પિટલમાં આગ, 8 દર્દીનાં મોત થયા

  જયપુરમાં સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ…

દાર્જિલિંગમાં ભૂસ્ખલન- 23નાં મોત થયા, ઘણા ગુમ થયા

  પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 23 પર પહોંચી ગયો…

કફ સિરપથી બે રાજ્યોમાં 11 બાળકોનાં મોત બાદ તંત્ર જાગ્યું: એડવાઇઝરી જારી

  મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બનાવટી કફ સિરપના કારણે 11 બાળકોના મોત થયાં હોવાના અહેવાલોએ સરકારની ચિંતા…