ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ) પોતાના બેંક ચાર્જ અને ટ્રાન્જેક્શનને લઈને ઘણા નિયમો પર પરિવર્તન કરવા…
Category: National
જાહેરાતમાં મોટા દાવા કરનાર માલિક જેલ ભેગા થશે, વકીલ વિના કેસ ગ્રાહક લડી શકશે
કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019ને સંસદમાં મંજૂરી મળ્યાં બાદ હવે સરકાર તેને લાગુ કરવાની તૈયારી કરી રહી…
બિહારમાં 4 દિવસમાં 300 નીલગાયોની હત્યા, જીવતી દફનાવાઈ હોવાની ચર્ચા
બિહારનાં વૈશાલીમાં માનવતા માટે લાંછન રૂપ કિસ્સો સામે આવી રહ્યો હતો. અહીં નીલગાયને જીવતી દફનાવી દેવાનો…
ટ્રાફિક કોન્સ્ટેબલને હેલ્મેટ વગર ચલાવતા SPએ 36,000નો મેમો ફટકાર્યો
ઝારખંડમાં મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ કર્યા બાદ રાંચી ટ્રાફિક પોલીસે વિતેલા દિવસે એટલે કે શુક્રવારે…
મોદીનો માર સરકારને પણ નડ્યો, સરકારી આવકમાં ઘટાડો
આિર્થક મંદીના સંકેતો દર્શાવતાં દેશમાં નાણાકીય વર્ષ 2019-20માં બીજી વખત જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી…
દેશમાં આ મંદિરમાં મળે છે સોના ચાંદીનો પ્રસાદ
ભારતમાં એવા ઘણા મંદિરો છે જે તેમની અનોખી પરંપરાને કારણે ખૂબ પ્રખ્યાત છે. મધ્યપ્રદેશના રતલામના માણકમાં…
ગાંધીજયંતિ 2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક ઉપર તંગ ત્રાટકશે
2 ઓક્ટોબરથી, આખા દેશમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય છે. આ વસ્તુઓ પ્લાસ્ટિકની…
આ રાજ્યમાં પાન-મસાલા પર મૂકાયો પ્રતિબંધ
બિહારમાં હવે પાન મસાલા ખાનારા લોકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. દારૂ પર પ્રતિબંધ બાદ…
રિટાયરથતાં શિક્ષકે ઘરે જવા લખો ખર્ચીને હેલિકોપ્ટર બૂક કરાવ્યું
જિંદગીના અમુક દિવસોને યાદગાર બનાવવા માટે લોકો કોઈ કસર નથી છોડવા માંગતા. વાત પછી લગ્નની હોય…
દેશના 70 % પ્લંબર આ જિલ્લાના અને કરે લાખો કમાણી
કદાચ તમને માનવામાં પણ નહીં આવે પરંતુ દેશના 70 ટકા પ્લંબર માત્ર એક જ જિલ્લામાંથી આવે…
સાસુ-સાસરની રાખો કેર વહુને મળશે 5100 કેશ
સાસુ-વહુની ખટપટના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે. તેવામાં હરિયાણાના એક ગામમાં અનોખુ અભિયાન શરૂ કરવામાં…
ભાજપના સાંસદ પ્રજ્ઞાઠાકુરને વિપક્ષ જાદુટોણાં મેલી વિધિ કરતાં હોવાની આશંકા
ભોપાલની ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે આશંકા વ્યક્ત કરી છે કે વિપક્ષ ભાજપના નેતાઓ પર મારક શક્તિનો…
ગરીબોની કસ્તુરી ડુંગળી હવે ગરીબોના થાળીમાંથી અમીરીની થાળીમાં જોવાશે.
રાજાની કુંવરીની માફક વધતી મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે ત્યાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી લોકોની…
અર્થવ્યવસ્થાને પૂરપાટા વેગે દોડાવવા મોદી સરકાર 4 જાહેરાત કરે તેવી શક્યતા
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને પાટા પર પર લાવવા માટે રાહત પેકેજ આપવાની તૈયારીમાં છે.…
પશ્ચિમ બંગાળના મંદિરમાં ભાગદોડ મચતા 4 મોત, 27 ઘાયલ
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ, અહીંના લોકનાથ મંદિરના જન્માષ્ટમી…