કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા, જેમાંથી સાત ભારત પરત ફર્યા

કતારે 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરને મુક્ત કર્યા છે. જેમાંથી સાત ભારત પરત ફર્યા છે. તેઓ…

17મી લોકસભા દ્વારા દેશ પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે દેશ 17મી લોકસભાને આશીર્વાદ આપતો રહેશે : પીએમ મોદી

આજે સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ છે. ત્યારે આજે અયોધ્યા રામમંદિરને લઈને આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં…

તમામ વકીલોએ ફરજિયાત તાલીમ લેવી જોઈએ અને જ્યાં સુધી તેમની પાસે માન્યતાપ્રાપ્ત કાયદા યુનિવર્સિટીનું પ્રમાણપત્ર ન હોય ત્યાં સુધી તેમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે જો ન્યાયાધીશો નેશનલ જ્યુડિશિયલ એકેડેમીમાં ટ્રેનિંગ માટે જઈ શકે છે તો…

અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો આસમાને, અમિતાભ બચ્ચને પણ રામ મંદિરથી માત્ર 10 મિનિટના અંતરે પ્લોટ ખરીદ્યો

અયોધ્યામાં રામ મંદિર બનાવાને કારણે જમીનના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઇના મોટા મોટા બિલ્ડર્સ…

પશ્ચિમ બંગાળની વિવિધ જેલોમાં લગભગ 196 બાળકોના જન્મ થયા, કોર્ટે પુરૂષ કર્મચારીઓને સ્ત્રી કેદીઓના ઘેરામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનું સૂચન કર્યું

ગુરુવારે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યની જેલોમાં…

કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ૮ ફેબ્રુઆરીએ મોદી સરકારના ૧૦ વર્ષના કાર્યકાળ પર બ્‍લેક પેપર બહાર પાડ્‍યું

નવી દિલ્‍હીમાં કોંગ્રેસે મોદી સરકારના ૧૦ વર્ષમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્‍યાયને લગતું…

ગૌતમ અદાણીની નેટવર્થ $2.7 બિલિયન વધીને $100.7 બિલિયન થઈ ગઈ, હિંડનબર્ગની બોલતી બંધ…

અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા…

યૂસીસી લાગૂ કરનારુ ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બની ગયું

ઉત્તરાખંડ વિધાનસભામાં લાંબી ચર્ચા બાદ બુધવારે યૂનિફોર્મ સિવિલ કોડ (UCC)બિલને બહુમતના જોર પર પાસ કરવામાં આવ્યું…

આગામી વર્ષથી ભારતમાં બીએડનો કોર્સ બંધ થવા જઈ રહ્યો છે, 2025-26થી આ કોર્સમાં નવા એડમિશન નહીં કરવામાં આવે

ભારતમાં એવા કેટલાય લોકો છે, જે શિક્ષક બનીને દેશનું ભાવિ ઘડવાના સપના જોતા હોય છે. જે…

‘ભારત દાળ’ દેશમાં સૌથી વધુ વેચાતી દાળ, 1 કિલોના પેકની દાળ માત્ર 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે

છુટક અનાજના ભાવમાં વધારો જોયા બાદ સરકાર ‘ભારત’ બ્રાન્ડ હેઠળ સબસિડીવાળા દરે અનાજ વેચી રહી છે.…

ગ્રાહક સુરક્ષા વિભાગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડને ગ્રાહકને કારની કિંમત પરત કરવાનો આદેશ આપ્યો

મારુતિ સુઝુકી છેલ્લા અનેક વર્ષોથી ભારતીય બજારમાં કાર વેચી રહી છે. સેફ્ટી રેટિંગમાં મારુતિ સુઝુકી ટાટા…

કથિત દારૂ કૌભાંડમાં ઈડીનું 5 વાર સમન્સ ઠુકરાવી દેનાર કેજરીવાલને હવે હાજર થવું જ પડે તેવી સ્થિતિ આવી,…

કથિત દારૂ કૌભાંડમાં ઈડીનું 5 વાર સમન્સ ઠુકરાવી દેનાર કેજરીવાલને હવે હાજર થવું જ પડે તેવી…

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર લઘુતમ વેતન અંગે નિર્ણય લેશે…

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લઘુતમ વેતન…

જમ્મુ કાશ્મીરનું બજેટ 1180000000000 રૂપિયા,.. પાકિસ્તાનને ગણતાં પણ નહીં આવડે..

પાડોશી દેશ પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફ હાથ ફેલાવીને બેઠું છે. જેથી તેને…

ભારતે 100 ટકા ઇલેક્ટ્રિસિટી કવરેજને હાંસલ કરી લીધું છે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં…