કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા

જયપુર-મુંબઈ સુપરફાસ્ટમાં કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા હતા. રેલવે પોલીસની…

હરિયાણાના નૂહમાં બ્રજમંડળ યાત્રા દરમિયાન પથ્થરમારો

હરિયાણાના નૂહમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન…

જ્ઞાનવાપીને જો મસ્જિદ કહીશું તો વિવાદ થશે : સીએમ યોગી આદિત્યનાથ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ…

EDએ બિહાર અને ગાઝિયાબાદમાં લાલુ યાદવના પરિવારની સંપત્તિ જપ્ત કરી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો લાગ્યો છે અને…

ભાજપ વિપક્ષી ગઠબંધન માટે UPA શબ્દનો ઉપયોગ કરશે

શાસક પક્ષ ભાજપે તેના પ્રવક્તા માટે નિર્ણય લીધો છે કે તેઓ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A માટે UPA…

“હું મારું પર્સ ગાડીમાં ભૂલી ગયો છું” કહી 2 બાળકોને મુકી, ટામેટા લઇ શખ્સ ભાગી ગયો

ટામેટાના આકાશે આંબતા ભાવ વચ્ચે ઓડિશાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગ્રાહકે ટામેટાની દુકાનમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદમાં જિલ્લા કક્ષાની 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે અમદાવાદ ગુજરાત…

દરેક આપદાઓ વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે.…

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં રાજકોટના કલાકાર પ્રભાતસિંહ મોડભાઈ બારહતનાં છત્રપતિ શિવાજી મહારાજ નાં પેન્ટિંગનાં વખાણ કર્યા

આજે મન કી બાતનો 103મો એપિસોડ પ્રસારિત થયો છે. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન…

આને કહેવાય , જાવું હતું ફરવાં… અને હલવાઈ ગ્યા,…. જુવો વિડીઓ

કોલંબોમાં રખડતાં રખડતાં સાડા ત્રણ મહિના થઇ ગયાં પણ અમેરિકા ના આવ્યું

અમેરિકા જવાની લાલચમાં કલોલ અને કડીના બે દંપતી સાથે રૂ.16.22 લાખની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.…

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી, રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી

ભાજપે પોતાના કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને મોટી જવાબદારી…

આતંકવાદી પન્નુએ 15મી ઓગસ્ટે લોકોને ઘરોમાં રહેવાની સૂચના આપી

આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ભારત વિરોધી નારા લગાવ્યા છે. પન્નુએ…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લઈ લીધી

મધ્યપ્રદેશ ભાજપ માટે માત્ર વિધાનસભા ચૂંટણી જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણી માટે પણ ખૂબ મહત્વનું માનવામાં…

સરકાર વિરૂદ્ધ બોલવું કે તેમના વિરોધીઓના કાર્યક્રમમાં જવું પણ અધિકારીઓ માટે અઘરૂ બનશે ?

નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અખિલ ભારતીય સેવા નિયમોમાં કરાયેલા ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન 94…