સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસમાં કરાયેલી 18 રિવ્યૂ પિટીશનની અરજી પર પાંચ જજની બેંચ હાલ સુનાવણી કરી…
Category: National
ગુવાહાટી પોલીસ કમિશનર દીપક કુમારને હટાવાયા
લાલુંગગામમાં નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે ગોળીઓ ચલાવી છે. જેમાં કેટલાક…
નાગરિકતા બિલ પર ચાલી રહેલા ઘમાસાણ દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રવાસ રદ્દ કર્યો
બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ કે. અબ્દુલ મોમને પોતાનો ભારત પ્રવાસ રદ્દ કરી દીધો છે. તેમણે…
તિહાર જેલે યુપી પાસે બે જલ્લાદ માંગ્યા, નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીની તૈયારી
તિહાર જેલે ઉત્તર પ્રદેશને બે જલ્લાદ માંગતા આગામી થોડા દિવસોમાં નિર્ભયા ગેંગરેપના બળાત્કારીઓને ફાંસની સજા અપાશે…
GDP ગ્રોથની મંદ વૃદ્ધિ કોઈ ચિંતાજનક બાબત નથી : પ્રણવ મુખરજી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બુધવારના રોજ કહ્યું કે હું જીડીપીમાં આવેલી મંદીના કારણે ચિંતિત નથી. આ…
ઓક્ટોબર સુધીમાં 21 હજારથી વધુ ભારતીય વેબસાઇટ્સ હૅક કરાઇ
ચાલુ વર્ષના ઓક્ટોબર સુધીમાં ઓછામાં ઓછી 21,400 ભારતીય વેબસાઇટ્સ હૅક કરવામાં આવી હતી એવી માહિતી ઇલેક્ટ્રોનિક્સ…
CABના વિરોધમાં મહારાષ્ટ્રના IPS અધિકારીએ રાજીનામું આપ્યું
મહારાષ્ટ્ર કેડરના આઈપીએસ અધિકારી અબ્દુર્રહમાને બુધવારે નાગરિકતા સુધારણા બિલ રાજ્યસભામાંથી પાસ થયું તેના વિરોધમાં પોતાના પદેથી…
નાગરિકતા બિલનો વિરોધ મામલે વડાપ્રધાનએ કહ્યું : આસામના મારા ભાઈઓ-બહેનોએ ડરવાની જરૂર નથી
નાગરિકા સંશોધન બિલને લઈને આસામ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં જોરદાર હિંસક અથડામણો થઈ છે. આસામમાં કર્ફ્યૂનું…
આસામમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના ઘર પર હુમલો, નાગરિકતા સુધારણા બિલનો વિરોધ
નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયું છે પરંતુ આ બિલના વિરોધમાં સમગ્ર પૂર્વોત્તર ભારત…
હિમાચલના IAS અધિકારીએ બાંકડા, રોડ, ટોયલેટ બાંધ્યા હજારો કિલો પ્લાસ્ટિક કચરાની મદદથી
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના IAS અધિકારી ડેપ્યુટી કમિશનર R K પૃથી પ્લાસ્ટિક રેપર્સ, કપ, સ્ટ્રો વગેરેની…
હૈદરાબાદ એન્કાઉન્ટર મામલે પરિવારનો દાવો, બે આરોપીઓ સગીર
હૈદરાબાદ રેપ અને હત્યા કેસના આરોપીઓનો એન્કાઉન્ટર વિવાદ હજુ પણ સમ્યો નથી. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા…
દિલ્હી : ફી વધારાના વિરુદ્ધમાં JNUના વિદ્યાર્થીઓની રેલી, પોલીસનો બેરહેમ લાઠીચાર્જ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી. આ…
કર્ણાટક પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળી બે બેઠક ટોચના આ બે નેતાઓએ આપ્યું રાજીનામું
કર્ણાટકમાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધાંરમૈયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાની…
ભ્રષ્ટ નેતાઓને કારણે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે : સુબ્રમણ્યમ સ્વામી
ઉન્નાવ રેપ પીડિતાના મોત બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બળાત્કાર અંગે મોટું નિવેદન…
જવાને પોતાના જ કંપની કમાન્ડરની હત્યા કરીને આત્મહત્યા કરી
સેનાના જવાનો વચ્ચે ફરી એક વખત હિંસક અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. રાંચીમાં ખેલગામ સ્થિત…