જમ્મુ-કાશ્મીરના પૂંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ…
Category: National
બેડમિન્ટન રમતાં-રમતાં અચાનક જ યુવક ઢળી પડ્યો
હૈદરાબાદના નાગોલે સ્ટેડિયમમાં બેડમિન્ટન રમતી વખતે 25 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત થયું. મૃતક રાકેશ…
પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મૂસા ઠાર કરવામાં આવ્યો
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં દાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક હરવાન વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં…
ઓપરેશન સિંદૂર પરની ચર્ચાથી થરૂર અને ચંદીગઢ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને દૂર રખાયા
ચંદીગઢ કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી…
આંદામાન-નિકોબાર ટાપુઓમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2 નોંધાઈ
સોમવાર-મંગળવારની મોડી રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સોમવારે રાત્રે 12:11…
ઝારખંડના દેવઘરમાં ટ્રક સાથે બસ અથડાઈ જતા અકસ્માત, 5 કાવડિયાનાં મોત
દેવઘરમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 18 કાવડિયાનાં મોત થયાની આશંકા…
જમ્મુમાં થાર સવારે જાણી જોઈને વૃદ્ધને ટક્કર મારી
જમ્મુમાં એક વૃદ્ધ વ્યક્તિને સ્કૂટી પર જતા સમયે ઇરાદાપૂર્વક ટક્કર મારવામાં આવી હોવાનો એક વીડિયો…
હિમાચલના મંડીમાં વાદળ ફાટ્યું, અત્યાર સુધીમાં 3 લોકોનાં મોત થયા
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી ઘણા વાહનો…
તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પહોંચ્યા પીએમ મોદી.. રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જન્મજયંતિ પર અહીં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી
આજે PM મોદીના તમિલનાડુ પ્રવાસનો બીજો દિવસ છે. રવિવારે બપોરે 12 વાગ્યે, પીએમ મોદીએ ત્રિચીમાં…
બિહાર મતદાર યાદીમાંથી 65 લાખ નામો દૂર કરવામાં આવ્યા.. પહેલા આંકડો 7.89 કરોડ હતો
ચૂંટણી પંચે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. આ…
લોકસભામાં 16 કલાક બાદ રાજયસભામાં કાલથી 9 કલાકની ચર્ચા થશે, ઓપરેશન સિંદુર જેવા મહત્વ મુદ્દા પર થશે ચર્ચા
સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, સોમવારે લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે…
UPના બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ, 2 લોકોનાં મોત અને ઘણા લોકો ઘાયલ થયા
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ…
ઈટલીમાં વિમાન હાઈવે પર તૂટી પડયું, 2નાં મોત
ભારત અને દુનિયામાં સતત વધી રહેલી હવાઈ દુર્ઘટનામાં ઈટલીમાં એક ટુ સીટર વિમાન અચાનક જ…
પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે, પીએમ મોદીસપ્ટેમ્બરમાં અમેરિકા જઈ શકે
પીએમ મોદી આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધીત કરી શકે છે. વડાપ્રધાન મોદીને આગામી સંયુક્ત…