આ દવાઓ પર નજર રાખવી જરૂરી, સમાન નામ અને સમાન દેખાવ ધરાવતી અન્ય બ્રાન્ડને બજારમાં લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં

જો રોગો મટાડતી દવાઓ નફાખોરીનું સાધન બની જાય છે, તો પછી તે સ્વાસ્થ્યને ઠીક કરવાને બદલે…

GMERSના સીઇઓ ડો વાય એસ ગોસ્વામી ના પ્રયાસ થી સોલા જીએમઇઆરએસ હૉસ્પિટલ ને બે walking કૂલર મળ્યા

GMERS હોસ્પિટલ અને મેડીકલ કૉલેજ છે તે 13 હોસ્પીટલ માં ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળના પ્રમુખ સીઇઓ…

દરરોજ એક વાટકી પલાળેલા ચણા, અને પછી જુઓ કમાલ…

આજની બદલાતી અને વ્યસ્ત જીવનશૈલીમાં શરીને સ્વસ્થ અને મજબૂત રાખવું આપણા માટે એક પડકાર બની ગયો…

આખો દિવસ બ્રા પહેરવાથી ફાયદો કે ગેરફાયદો?, જાણો હકીકત…

ભલે તમે ખૂબ જ સરસ ડ્રેસ પહેરતા હોવ, જો તમારા અંદરના વસ્ત્રો તમારા કદના ન હોય…

ગર્ભાવસ્થાને રોકવા માટે આવી યોનિમાર્ગની રિંગ્સ, વાંચો કઈ રીતે કામ કરે છે….

યોનિમાર્ગની રિંગ્સ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ કરીને મહિલાઓ ગર્ભવતી થવાથી બચી…

અમદાવાદ શહેર અન્ન નિયંત્રક વિમલ પટેલના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

રેશનકાર્ડ ધારકો માય રેશન એપ્લિકેશન થકી ઘરે બેઠા કે.વાય.સી કેવી રીતે થઈ શકે? તેની જાગૃતિ લાવવાના…

રાજ્યના પ્રત્યેક દર્દી માટે શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ એ જ અમારી પ્રાથમિકતા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય…

રાજ્યમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે

રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને…

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 118 કેસ, અત્યાર સુધીમાં 41 બાળકોના મોત

દેશના ઘણા ભાગોમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુજરાતમાં પણ બુધવારે…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરતી રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ

યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી માટે 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ હેઠળ વર્ષ…

જો તમે પણ આ ખતરનાક વાયરસ વિશે જાણવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે

ઘણા વાયરસ હજી પણ વિશ્વમાં હાજર છે, જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક છે અને ઘણા લોકોને…

આઇ.એમ.એ.ગુજરાત શાખા દ્વારા ચાંદીપુરા વાઇરસ બિમારીને અટકાવવા તથા સારવારની મદદ માટે બાળરોગ તજજ્ઞોની એક સમિતિ બનાવાઈ 

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલને પત્ર લખ્યો અમદાવાદ આઇ.એમ.એ ગુજરાત સમગ્ર રાજ્યના નાગરિકોની તંદુરસ્તી…

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંઠા જિલ્લાની કરી મુલાકાત

સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે…

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરાઈ :આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા…

ચાંદીપુરા વાઈરસથી 20થી વધુ માસૂમ બાળકોના જીવનદીપ બુઝાઈ ગયા, ઘણાં બાળકોનાં રીપોર્ટ આવે તે પહેલાં જ મોત

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસમાં રોકેટગતિએ વધારો થયો છે અને ચાંદીપુરાના…