અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત

ગુજરાતમાં હાર્ટએટેકના કેસો અટકી રહ્યાં નથી. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય…

નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

ડબલ સિઝનના કારણે હાલ મોટા ભાગના લોકોને ખાંસી-ઉધરસની તકલીફ થઈ રહી છે. જોકે, જો આ તકલીફ…

અમદાવાદમાં ઘી – પનીરના નમુના ફેઇલ… ફેઇલ… ફેઇલ… પણ આપડે તો બહાર જ ખાવું છે

તહેવારની સિઝન શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદીઓ ઘી અને પનીર ખરીદતા પહેલા સાવધાન થઈ…

ચાલતાં રહેશો તો જીવતાં રહેશો,..અકાળ મૃત્યુના જોખમને ટાળવા માટે 8 હજાર પગલાં પૂરતા છે

દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ તે ક્યારે આવશે તે કોઈ જાણતું નથી. જો કોઈ વ્યક્તિ…

એસ.વી.પી. હોસ્પિટલ ખાતે દિવાળી તહેવાર નિમિત્તે ગીફટ કુપન મારફતે બેઝિક હેલ્થ ચેકઅપ પ્લાનમાં નાગરિકોને ડિસ્કાઉન્ટ 

અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે ચાલુ વર્ષથી શહેરના નાગરિકો અને ખાનગી કંપનીઓના વ્યક્તિઓ પોતાના સગાસંબંધીઓ કે પોતાના…

રેડ ક્રોસ સોસાયટી ગુજરાત તથા અમદાવાદ મેડિકલ એસોસિએશનના સંયુકત્ત ઉપક્રમે યુવાનો તથા બાળકોમાં હૃદયરોગને લગતી સમસ્યાને લઇ યુવાનોમાં હૃદયની સંભાળ માટેનો ‘ હૃદયથી સંવાદ’ 9 નવેમ્બરના રોજ યોજાશે

સ્ટોરી : પત્રકાર પ્રફુલ પરીખ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલ અને…

હાર્ટ એટેક મુદ્દે મનસુખ માંડવીયા બોલ્યાં, કોરોનાં થયો હતો તેણે કસરત કરવી નહીં..

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.…

FICCI દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી Excellence in Patient Care & Safety…

27 ઓક્ટોબર – વિશ્વ ઓક્યુપેશનલ થેરાપી દિવસ,ગવર્મેન્ટ ઓક્યુપેશનલ થેરાપી કોલેજ અને ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘મેગ્નેટિક ઓટી ફેસ્ટ 2023’ ઉજવાયો

અસારવા ધારાસભ્ય દર્શનાબેન વાધેલાની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદ ૨૭ ઓક્ટોબરના રોજ વિશ્વભરમાં વિશ્વ ઓક્યુપેશનલ થેરાપી દિવસ ઊજવવામાં…

પોલિસીધારક દેશના કોઈપણ ભાગમાં સ્થિત હોસ્પિટલમાં 100% કેશલેસ સારવારની સુવિધા મેળવી શકશે

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) આરોગ્ય વીમા પોલિસીમાં બે નવી સુવિધાઓ રજૂ કરવાની…

છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ અટેકને કારણે 22 લોકોના મોત, મંત્રી ઋષિકેશ પટેલે ડોકટરો સાથે બેઠક યોજી

ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના…

આટલાં બધાં હાર્ટ એટેકનાં બનાવો કેમ ?, એક વખત આપણે આપણા ખાનપાન પર પણ નજર કરી લેવી હિતાવહ છે

છેલ્લા થોડા સમયમાં હાર્ટ-અટૅકના અઢળક કિસ્સા સામે આવ્યા છે. આવી રહેલા આ કિસ્સાની પાછળ ક્યાંક ને…

જો કોઈ વ્યક્તિ સતત બે-ત્રણ મહિના સુધી પેઈનકિલર્સનું સેવન કરે છે તો તેની કિડની બગડી શકે છે

પેઈનકિલર દુખાવો તો મટાડી દે છે. પરંતુ તમારા માટે નુકસાનકારક છે. તમને રોજની ટેવ પડી જાય…

શું આજની પેઢીનું ખાવાનું હેલધી નથી?, હાર્ટ એટેકથી મોત નું કારણ શું છે?, વાંચો નિષ્ણાંતો શું કહે છે..

ગુજરાતીઓ માટે સૌથી ખાસ ગણાતો નવરાત્રિનો તહેવાર ધામધૂમથી રાજ્યભરમાં ઉજવાઇ રહ્યો છે. તેમાં પણ ગરબા પ્રેમીઓમાં…

ભારત દેશના સૌથી અત્યાધુનિક રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર GIC Primeનું અમદાવાદમાં ગુરુદ્વારા પાસે ગુજરાતના હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન

રેડિયોલોજી અને ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અમદાવાદની હરણફાળ : ઉદઘાટન પ્રસંગે દેશ-વિદેશથી આવેલ રેડિયોલોજિસ્ટ ડોક્ટરો અને ઇન્ડિયન રેડિયોલોજી…