આવતીકાલે વિજયાદશમીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે 24મી ઓક્ટોબર મંગળવારના રોજ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી…

પાટણના સંડેર મુકામે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલ અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલનું અંદાજીત રૂપિયા 100 કરોડના ખર્ચે 50 વિઘામાં નિર્માણ પામનાર ખોડલધામ સંકુલનું નવરાત્રીના આઠમા નોરતે ભૂમિપૂજન થયું

મંદિરો ભક્તિ ભાવની સાથે માનવીય ચેતનાનું કેન્દ્ર બની સમાજની સમસ્યાઓનું સમાધાન કરે એવો પ્રયાસ ખોડલધામ ટ્રસ્ટે…

વોશિંગ્ટન મધ્ય વૈશ્વિક ઉજવણી :  વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ ! ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમ્યાન અમેરિકાની રાજધાનીમાં  આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવની ચોથી આવૃત્તિ

  ૨૯ સપ્ટેમ્બર,૨૦૨૩ ના દિવસે નેશનલ મોલ ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સરહદો,ધર્મો અને જાતિઓના ભેદભાવ…

શા માટે આપણે ભગવાન ગણેશજીની આરાધના કરીએ છીએ : ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી

સંસ્કૃતમાં એક ઉક્તિ છે,’ પ્રસન્ન વદનમ્ ધ્યાયેત,સર્વ વિઘ્નોપ શાંતયે’ એટલે કે ‘જ્યારે તમે શાંતિમય અને ખુશીસભર…

AMC દ્વારા ગણેશોત્સવને લઈ ૬ કરોડ રૂ.ના ખર્ચે ૪૬ વિસર્જનકુંડ બનાવાશે : 372 કેમેરાઓ હજુ બંધ, 84 બ્રિજ ઉપર કેમેરા લગાવાશે

મધ્યઝોનમાં ૯, ઉત્તરઝોનમાં ૬,દક્ષિણ ઝોનમાં ૫, પૂર્વઝોનમાં ૪, પશ્ચિમઝોનમાં ૧૩ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯ , એમ…

યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

અક્ષરધામ મંદિરના વરિષ્ઠ સંતો તેમજ કાર્યકરો દ્વારા વડાપ્રધાન સુનકનું અભિવાદન કરવામાં આવ્યું નવી દિલ્હી યુનાઇટેડ કિંગડમના…

કૃષ્ણની જેમ નૃત્ય કરો : જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણે કુદરતના એકબીજાથી તદ્દન વિપરીત છતાં પૂરક લક્ષણોને આત્મસાત કરીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ. : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

જન્માષ્ટમીની રાત્રે જે અર્ધ ચંદ્ર ચમકે છે તેની એક વિશિષ્ટ અગત્યતા છે – તે જે વાસ્તવિકતા…

ગઈકાલ મોડી રાત્રિએ શહેરમાં ભાવિક ભક્તો દ્વારા વિસર્જિત કરવામાં આવેલ દશામાં મૂર્તિઓની સો.વે.મે. વિભાગ દ્વારા  એકત્રીકરણની કામગીરી કરાઇ

અમદાવાદ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.૧૭/૦૭/૨૦૨૨૩ થી તા.૨૬/૦૭/૨૦૨૩ દરમ્યાન શહેરનાં નગરીકો દ્વારા દશામાં વ્રતના…

ધી આર્ટ ઓફ લિવિંગ ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ૨ લાખ ભારતીયોએ ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી

અમદાવાદ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ…

ભાદરવી પૂનમનાં અંબાજીનાં લોકમેળામાં ભાવિક ભક્તો યાત્રાળુઓની સુવિધા સચવાય તે માટે મુખ્યમંત્રીની સૂચનાઓ

ગરવા ગઢ ગિરનારની રૂ. ૧૧૪ કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર મુખ્યમંત્રી…

ગૃહ રાજયમંત્રી  હર્ષ સંઘવીએ અમદાવાદના જગન્નાથજી મંદિરે દર્શન કર્યા બાદ કરી સુરક્ષાની સમીક્ષા

રથયાત્રાની સમગ્ર સુરક્ષાનો મોરચો ૨૫ હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ સંભાળશે અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી…

આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને અધિક પોલીસ કમિશનર સે-૧ના અધ્યક્ષતા હેઠળ ખાનપુર રાયફલ કલબ ખાતે શાહપુર, કારંજ, માધુપુરા પો.સ્ટે.ના સમિતીના સભ્યોની મીટીંગનુ અયોજન 

અમદાવાદ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને પોલીસ કમિશનરની સુચનાથી અધિક પોલીસ કમિશનર સે-૧ના અધ્યક્ષતા હેઠળ ખાનપુર રાયફલ…

૧૪૬મી રથયાત્રાનો ધાર્મિક પ્રસંગ નાગરિકો ભક્તિભાવ સાથે લોકોત્સવ રીતે ઉજવણી કરે : હીતેશ બારોટ

રથયાત્રા બંદોબસ્તના અગત્યના પોઇન્ટ ધાર્મિક સ્થળ પોઇન્ટસ  મંદિર 73,મસ્જીદ 70, દેરાસર 03 ,ચર્ચ 01 બંદોબસ્ત પોઈન્ટસમાં…

અમદાવાદમાં પ્રથમ વખત મહેશ બારોટને ઘરઆંગણે તા.૧ થી ૫ જૂન સુધી ફક્કડપંકજમુનિ બાપુની અગ્નિ સાધના પર્વ

સ્ટોરી : પ્રફુલ પરીખ ફક્કડપંકજમુનિ બાપુની સાથે આયોજક મહેશ બારોટ ( ગોતા)   પરમ પૂજ્ય ધર્મ…

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી ઇસ્કોન ગ્રુપ ચેરમેન પ્રવીણ કોટક સાથે કાલે અંબાજી માતાના દર્શન કરશે

  બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ 8 વાગે , સવારે 10.30 થી અમદાવાદથી દાંતા , સવારે 11…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com