ઢોરવાડા શરૂ થયા બાદ પશુપાલકો ઢોર ન છોડાવી જાય ત્યારે પાંજરાપોળ પશુઓનું કતલખાનું? પાંજરાપોળોની તપાસ કરાવો

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર તેમજ AMC ને અલ્ટીમેટમ આપી સોમવાર સુધીમાં શહેરમાં રખડતા ઢોર હટાવવાનું જણાવ્યું…

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત- PMJAY હેઠળ સંયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ મળશે : ડૉ. મનસુખ માંડવિયા

MoSJE પ્રતિ વર્ષ ટ્રાન્સજેન્ડર લાભાર્થી દીઠ રૂ. 5 લાખ વીમા કવચ માટે ભંડોળ આપશે નવી દિલ્હી…

રાજયની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં રખડતા ઢોરને પકડવા ખાસ ઝૂંબેશ હાથ ધરાશે : પ્રવકતા મંત્રી જીતુ વાધાણી

પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો પોતાના પશુ ઢોરવાડામાં મુકી શકશે, જેની સારસંભાળ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ…

ગુજરાતના કયા મેયર રોડ, રસ્તા પર દાઢી કરાવતા નજરે ચડયા,

ગુજરાતના  રાજકારણમાં આવે એટલે ભલભલા હવામાં ઉડવા માંડે, ત્યારે જે રાજકારણી જમીન સાથે જ રહે તેને…

GJ-18 નો ખટાક-ખટાક અંડર બ્રિજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માટે સુસજ્જ? મનપાનું એન્ટીક પીસ એવું નજરાણું,

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, તથા ભુપેન્દ્રભાઈ ની સરકાર જે GJ-18 ના…

ગૌશાળામાં શું ગાયો સલામત છે ? જુઓ વિડિયો, આ દશા ગાય માતાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટના રોજ ભુજમાં 470 એકર વિસ્તારમાં બનેલા સ્મૃતિવનનું લોકાર્પણ કરશે

      રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર…

GJ-18 શહેરના રોડ રસ્તા પર ફરતી ગાય હવે કમલમ ખાતે જમાવટ

ગુજરાતમાં હમણાં પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આખલાએ  હડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે મુખ્યમંત્રી…

પૂર્વ MLA જેવી વ્યક્તિને જવાબ ન આપતા હોય તો સામાન્ય માણસની સ્થિતિ કેવી હશે?

રાજ્યમાં વરસાદની સ્થિતિને કારણે ઠેર ઠેર બીમારીના ખાટલા ઘરે ઘરે જાેવા મળી રહ્યા છે ત્યારે GJ-18…

સરકારી કર્મચારીના મૃત્યુ પર નિમણૂક પર પત્નીનો પ્રથમ અધિકાર

અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં ર્નિણય લીધો છે કે સરકારી કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં, જાે તેની પત્ની જીવિત…

GJ-18 ખાતે જે ગામની પાછળ શણ આવે ત્યાં મણ જેવો પ્રશ્ન,…

ગુજરાતમાં ચોમાસાની ઋતુ આવે એટલે કોન્ટ્રાક્ટરોને નવા કોન્ટેક્ટર ની કીડો સળવળે , ત્યારે દર વર્ષે માર્ગ…

કોરોનાની સારવારમાં મસમોટું બીલ પકડાવતા અને વીમો હોવા છતાં AMC નો પરીપત્ર બતાવી નાંણામાં કાપકૂપ કરતાં કન્ઝ્‌યુમર કોર્ટ ગ્રાહકના વ્હારે આવી

કોરોનાકાળનો ભોગ બનેલા જે અરજદારોને કલેઇમ વીમા કંપનીઓ ધ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પરિપત્ર આગળ ધરીને ક્લેમ…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 40 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત 

રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી ભાવસભર થઈને મંત્રીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ…

પ્રધાનમંત્રીએ પાંચ પ્રણ આપ્યા છે તેના ઉદાહરણ પાટણમાં જોવા મળ્યાઃ પિયુષ ગોયલ

જૂની વિચારધારા બદલવી, આધુનિક ભારત, બધામાં કર્તવ્યભાવ, આધુનિક સ્ટાર્ટ અપ, પ્રાચીન ધરોહર પરનો ગર્વ પાટણમાં જોવા…

અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરી

ભોપાલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની…