રાજકોટમાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ, જાણો આયોજકે શું કરી સ્પષ્ટતા

  રાજકોટમાં એક સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપેલા દાગીના નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે…

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન નામે કરવા આદેશ, DPEOને સરકારની સ્પષ્ટ સૂચના

  ગુજરાતમાં ઘણી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. તેથી સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી…

એએમસીની પ્રી મોન્સૂન કામગીરી, અંડરપાસોમાં પાણી ઉલેચાશે,૬૦૦ મીટર વધુ રીહેબીલીટેશનની કામગીરી થશે

વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ થી નવજીવન નાગરીક બેન્ક થી આનંદનગર સર્કલ સુધી ૯૦૦ મીમી ડાયાની ૬૦૦ મીટર…

ધોલેરા-ભાવનગર હાઈવે મરણચીંસોથી ગુંજ્યો…સ્કોર્પિયો અને કિયા કાર સામસામે ધડાકાભેર અથડાતા 5 લોકોના અરેરાટીભર્યા મોત

  ઘોલેરા-ભાવનગર હાઈવે આજે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો. કારણ કે, આ હાઈવે પર સાંઢીડા ગામ નજીક…

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદ ભુક્કા બોલાવશે, જાણી લો લેટેસ્ટ આગાહી

  રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ…

ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આંધી-વંટોળ સાથે વાવાજોડાની પણ સંભાવના, અંબાલાલની આગાહી

  છેલ્લા એકાદ અઠવાડિયાથી એવું લાગે છે કે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે. મે મહિનામાં જે…

ટ્રમ્પના દાવાથી ખળભળાટ: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામને લઈને કર્યો મોટો દાવો, કહ્યું – મેં વેપાર રોકવાની ધમકી આપી ત્યારે…

  Trump on India Pakistan ceasefire: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના…

ન્યુક્લિયરના ભય થી નહીં ડરે ભારત, પાકિસ્તાને આપેલી ન્યુક્લિયરની ધમકી PM મોદીએ કરી કન્ફર્મ !

  ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું.તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં દુનિયાએ…

ભાવનગર-ધોલેરા હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત, 5 લોકોના કમકમાટીભર્યા મોત

ભાવનગર: ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હેબતપુર અને સાંઢીડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના…

બાકરોલ અને દાણીલીમડા કરૂણા મંદિર ખાતે ઇન્સ્ટોલ કરાયેલ બાયોગેસ પ્લાન્ટ : શહેરમાંથી પકડાયેલા રખડતા પશુઓ ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવાનો પ્રોજેકટ

db32b393-98b1-4f60-8770-6bc11542ef36 a5869df7-1084-4699-b2f4-8457c3bdbb25 અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ની અસરકારક અમલવારી કરાવી…

મેયર શુકનવંતા બન્યા, નવચંડી યજ્ઞ બાદ યુદ્ધ બંધ થયું, મેયરને યજ્ઞ ફળ્યો

  યુદ્ધ સૌના માટે નુકસાનકારક છે, કોઈપણ દેશ હોય અનેક વર્ષો પાછળ જતો રહે   ગાંધીનગર…

GJ-18 ખાતે રક્ત સંજીવની યજ્ઞમાં રક્તદાન કરવા ઘોડાપુર, ગૃહમંત્રી હર્ષસંઘવીએ તમામને બિરદાવ્યા

        તમામ રક્તદાન કરનારા દાતાઓની  ભીડ ઉમટી         પૂર્વ મેયર…

ગૃહ રાજ્યમંત્રી રાજ્યની ચિંતા કરીને ચિંતાતુર દેખાઈ રહ્યા છે

  ગૃહ રાજયમંત્રી કેટલા ગંભીર છે, બાકી ૯૯ કલાકથી ઉજાગરા ભોગવી રહ્યા છે, આંખોમાં સ્પષ્ટ થાક…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

    ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, પીએમ મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર…

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ સોશિયલ…