ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ તેમના…
Category: General
કોલકાતા ગેંગરેપના ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ
કોલકાતામાં કાયદા કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી…
અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપી
અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી આજે જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ…
કચ્છમાં બે ઘટનામાં પવનચક્કીઓમાં દુર્ઘટના સર્જાઈ
કચ્છ જિલ્લાના આડેસરથી અબડાસા સુધીના વિસ્તારોમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરતી પવનચક્કીઓ સતત કાર્યરત રહે છે.…
દારૂની હેરાફેરી પકડાઈ:કેરા ગામથી રૂ.27.19 લાખનો વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ જપ્ત
માનકુવા પોલીસે કેરા ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો…
કાનૂની સેવા સત્તા મંડળમાં પેરા લિગલ વોલેન્ટીયર્સની ભરતી
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પેરા લિગલ વોલેન્ટીયર્સની ભરતી માટે અરજીઓ…
જામનગરથી પ્રથમ જથ્થો અમરનાથ યાત્રા પર જવા રવાના
3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે જામનગરથી પ્રથમ જથ્થો રવાના થઈ ગયો છે.…
વ્યારાના જેસીંગપુરામાં કરંટ લાગતા માતા-પુત્રીના મોત
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામમાં કરંટ લાગતા માતા-પુત્રીના મોત થયા છે. ઘરના ઢોરવાડાના…
ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવશે સુરત
ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રશ્નો અને પર્યાવરણ સુરક્ષાની વૈશ્વિક ચિંતા વચ્ચે સુરત મહાનગરપાલિકાએ એક ક્રાંતિકારી…
ગાંધીનગરમાં UN મહેતા ઇન્સ્ટિટ્યૂટની નવી સિદ્ધિ
ગાંધીનગર ખાતે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને એક મહિનો પૂર્ણ થયો…
વ્યાજખોરી અને ધમકીનો કેસ: 50 હજારના દેવા પર 80 હજાર ચૂકવ્યા છતાં વધુ માગણી, ખેતર પડાવી લેવાની ધમકી
સરસ્વતી તાલુકા પોલીસ મથકે વ્યાજખોરી અને ધમકીનો ગંભીર કેસ નોંધાયો છે. નાના વેલોડા ગામના…
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશની મોકડ્રીલ
ગત 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવતી પર બળાત્કારનો ઉગ્ર વિરોધ
26 જૂન 2025ના રોજ બાંગ્લાદેશના કોમિલ્લાના મુરાદનગરમાં 21 વર્ષની હિન્દુ યુવતી પર થયેલા બળાત્કાર મામલે…
શિલોમના ઘરેથી સોનમનું લેપટોપ અને ઘરેણાં મળ્યા: ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના હત્યા કેસની તપાસ કરી
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના હત્યા કેસની તપાસ કરી રહેલી શિલોંગ પોલીસની SIT ફરી…
અમરનાથ યાત્રા માટે જમ્મુમાં ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ
3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તમામ વ્યવસ્થાઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જે…